મોરબી : અત્યાચારોના વિરોધમાં અનુ.જાતિના ૫ આગેવાનોએ શરૂ કર્યું ઉપવાસ આંદોલન

- text


મોરબી : એસટી, એસસી અને ઓબીસી પર થતા અત્યાચારોના વિરોધમાં અનુ.જાતિના પાંચ આગેવાનોએ ગઈકાલથી લાલબાગ મામલતદાર કચેરીએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

અનુ.જાતિના આગેવાનોએ તાજેતરમાં એસસી, એસટી, ઓબીસી અને માઈનોરિટી પર થતા અત્યાચારોના વિરોધમાં ઉચ્ચ અધિકારીઓને આવેદન પાઠવ્યા હતા. જેના પગલે ગઈકાલથી લાલબાગ મામલતદાર કચેરીના ગેઇટ પાસે ગૌતમભાઈ અંભાલિયા, ધર્મેશભાઈ વણકર, બીપીનભાઈ મૂંધવા, કેતનભાઈ વણકર, દેવુબેન વણકરે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

- text

- text