મોરબીમા ૨૯ જુલાઈએ રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી તરલાઓનું સન્માન

- text


મોરબી : મોરબી જીલ્લા રાજપુત સમાજ દ્વારા આગામી તા.૨૯ ને રવિવારના રોજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબી રાજપુત ક્ષત્રીય સમાજ દ્વારા ધોરણ ૫ થી સ્નાતક ત્થા અનુસ્તાક કક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આગામી તા.૨૯ જુલાઈને રવિવારના રોજ નવલખી રોડ પર આવેલ દાદા ભગવાન ત્રી મંદીર ખાતે તેજસ્વી તરલાઓનું સન્માન કરવામાં આવનાર છે જે અનુસંધાને તમામ વિદ્યાર્થીઓએ તેના વાલીઓ સાથે પોતાની માર્કશીટ અને તેની પાછળ પુરુ નામ સરનામુ ત્થા મોબાઈલ નંબર લખી આગામી તા.૧૫ જુલાઈ સુધી માં ક્ષત્રીય સમાજ ના આગેવાનો નો સંપર્ક કરી જે તે નિર્દીશીત સ્થળે પહોચાડવા રાજપુત સમાજની યાદી મા જણાવાયુ છે.

- text