સતવારા બાળ-યુવા કેળવણી મંડળ હળવદ દ્વારા ૨૫મીએ સન્માન સમારોહ

- text


હળવદ:સતવારા બાળ-યુવક મંડળ દ્વારા આગામી તા.૨૫ ના રોજ હળવદ ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
હળવદ સતવારા સમાજ દ્વારા સતવારા સમાજ કન્યા છાત્રાલય સર ચોકડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી,અર્જુનસારથી દાસજી,જ્ઞાતિ અગ્રણી રવજીભાઈ પ્રભુભાઈ પરમાર,રણછોડભાઈ દલવાડી,કિશોરભાઈ પરમાર સહિતના મહાનુ ભાવો ઉપસ્થિત રહેશે.
આ તકે તેજસ્વી તરલાઓનું સન્માન કરી નુતનવર્ષ પ્રસંગે જ્ઞાતિજનો માટે સ્નેહ મિલાન યોજાશે

- text