ઔદિચ્ય વિધોત્તેજક મંડળ દ્વારા પુસ્તક સહાય તેમજ ઇનામ વિતરણના ફોર્મ મેળવી લેવા અનુરોધ

- text


મોરબી : ઔદિચ્ય વિધોત્તેજક મંડળ દ્વારા આ વર્ષે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે પુસ્તક સહાય તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમમાં સામેલ થવા માંગતા વિદ્યાર્થીઓ માટે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સંસ્થામાં દર સોમવારે અને ગુરુવારે સાંજે 05:00 થી 06:00 કલાક દરમ્યાન આ ફોર્મ વિતરણ ચાલી રહ્યું છે. ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 31/7/2019 છે. ત્યાર બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. તો આ કાર્યક્રમનો લાભ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ સમયસર ફોર્મ લઈને સમય મર્યાદા પહેલા જમા કરાવી જવાનો અનુરોધ સંસ્થાના પ્રમુખ જગદીશચંદ્ર ભટ્ટ તેમજ મહામંત્રી હિમાંશુ વ્યાસ દ્વારા કરાયો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text