મોરબી : અમરસીભાઈ રણછોડભાઈ કગથરાનું અવસાન

- text


મોરબી : મોડપર નિવાસી અમરસીભાઇ રણછોડભાઈ કગથરા(ઉં.વ.70 ) તે હરેશભાઇ કગથરા અને બાબુલાલ કગથરાના પિતાનું તા.29 ના રોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તા.31ને શનિવારના રોજ બપોરે 3 થી 6 વાગ્યા દરમ્યાન તેમના નિવાસ્થાન મોડપર ખાતે રાખેલ છે.

- text

- text