વાંકાનેરમાં રૂ. 53 લાખનું કૌભાંડ થયું છે : ડીડીઓ
અંદાજે 25થી 30 લાખની રિકવરી : અન્ય વિભાગોમાં પણ કૌભાંડ થતા અલાયદી તપાસ
મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ તેમજ અન્ય ગ્રાન્ટ...
વાંકાનેરમાં પરિણીતાને મારવા મજબુર કરનાર પતિને સાત વર્ષની કેદ
ચકચારી કેસમાં જેઠનું ચાલુ કેસે મોત, જેઠાણી અને તેની પુત્રીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકાયા
મોરબી : વાંકાનેરની પરણીતાને મરવા મજબુર કરવાના ચકચારી કેસમાં...
VACANCY : વાંકાનેરમાં M.S. મલકાણી એન્ડ કંપનીના ભરતી
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વાંકાનેરની ખ્યાતનામ ટેક્ષ કન્સલ્ટન્ટ ફર્મ એવી M.S. મલકાણી એન્ડ કંપનીમાં ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલિંગ કરી શકે તેવી વ્યક્તિ માટે વેકેન્સી...
તીથવા હાઈસ્કૂલનું ધો. 10નું 70.58 ટકા પરિણામ, ખેડૂત પુત્રીને એવન ગ્રેડ
કુલ 51 વિદ્યાર્થીઓમાંથી 44 વિદ્યાર્થીઓ પાસ થયા
વાંકાનેર : આજે ધો.10ની બોર્ડની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં વાંકાનેરના તીથવા ગામની ગ્રામ પંચાયત સંચાલિત સરકારી હાઈસ્કૂલે મેદાન...
ધોરણ-10માં વાંકાનેરનો મિત પટેલ સમગ્ર ગુજરાતમાં બોર્ડ ફર્સ્ટ
ગણિત અને સંસ્કૃત બંને વિષયમાં 100 માંથી 100 ગુણ સાથે 99.99 PR મેળવ્યા
વાંકાનેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર...
વાંકાનેરના ચકચારી દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓ નિર્દોષ : પીડિતા અને માતા-પિતા વિરુદ્ધ તપાસનો આદેશ
વર્ષ 2019ના ચર્ચાસ્પદ કેસમાં પીડિતાને ચૂકવાયેલ કંપેશેશન પણ પરત લેવા નામદાર અદાલતનો આદેશ : આરોપીઓને જામીન પણ નહોતા મળ્યા
મોરબી : દુષ્કર્મ અંગેના ઉપરાછાપરી બનાવો...
વાંકાનેરને એકાંતરા પાણી આપી, વિકાસ કામો વેગવંતા બનાવો : ધારાસભ્ય સોમાણી
વાંકાનેર વિસ્તારના અધૂરા કામો પુરા કરી વરસાદી પાણી નિકાલ, સ્ટ્રીટ લાઈટ સહિતના કામો ઝડપથી શરૂ કરવા ચીફ ઓફિસરની ભલામણ
વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા સુપરસીડ થયા...
વધાસિયા ટોલનાકા પાસે કન્ટેનરે બાઈકને ઉડાવતા બે યુવાનોના મોત
રોગ સાઈડમાં ઘસી આવેલા કન્ટેનર ચાલકે કાળમુખો અકસ્માત સર્જયો
વાંકાનેર : મોરબી વાંકાનેર હાઇવે ઉપર વાંકાનેરના વઘસિયા ટોલનાકા પાસે આજે બપોરે રોગ સાઈડમાં ઘસી આવેલા...
ગાંધીનગર ખાતેથી ૧૨મીએ વડાપ્રધાન દ્વારા ૧૨,૦૦૦ ગ્રામીણ આવાસોનું ઈ-લોકાર્પણ
હળવદમાં ૧, માળિયામાં ૨ , મોરબીમાં ૫ , ટંકારામાં ૭ , અને વાંકાનેરમાં ૨૦ આવસોનું પણ થશે લોકાર્પણ
મોરબી : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગાંધીનગર...
તંત્ર ક્યારે જાગશે : વાંકાનેરના મિલ પ્લોટ રોડનું અધૂરું કામ રાહદારીઓ માટે જીવલેણ !!
રોડની હાલત અને અધૂરા કામ બાબતે સ્થાનિક તંત્ર અને નેતાઓ ધ્યાનમાં આપતા સ્થાનિકોની વડાપ્રધાનને રજૂઆત
વાંકાનેર: વાંકાનેરના મિલ પ્લોટના અધૂરા રોડથી છેલ્લા ઘણા સમયથી રાહદારીઓ...