વાંકાનેરમાં ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસે બ્લડ ડોનેશન, ફ્રી મેડિકલ કેમ્પ સહીતના કાર્યક્રમો
એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાશે : આયુષ્માન ભારત કાર્ડ અને વૃદ્ધાના ઉંમરનો દાખલો કાઢી અપાશે : કોવિડ ચેકઅપ અને વેક્સિનેશનનો લાભ મળશે
વાંકાનેર : વાંકાનેરમાં શહેર ભાજપ...
વાંકાનેરમાં જીવના જોખમે પ્રજાના ઘરમાં અજવાળા પાથરતા જાંબાઝ વિજ કર્મચારીઓ
વાંકાનેર : પીજીવિસીએલ ઇન્જિનિયર ઝાલાવડીયા સાહેબની આગેવાનીમાં દશાણિ સાહેબ, એન. એમ. ઝાલા તેમજ સમગ્ર પીજીવીસીએલનો વાંકાનેર સીટી તેમજ તાલુકા સ્ટાફ દ્વારા અવિરતપણે ચાલુ રહેલ...
વાંકાનેરમાં 50 હજારની લાંચ પ્રકરણનો આરોપી હેડ કોન્સ્ટેબલ રાજકોટથી ઝડપાયો
વાંકાનેર : શહેરમાં પ્રોહીબિશનના એક કેસમાં રૂપિયા 50 હજારની લાંચ માંગવાના કેસમાં ફરાર પોલીસ હેડ કોન્સ્ટેબલને પૂર્વ બાતમીના આધારે રાજકોટથી ઝડપી લેવાયો હતો.
બનાવની મળતી...
દારૂડિયાઓ ચેતજો ! વાંકાનેર કોર્ટે નશાખોરને 6 મહિનાની કેદની સજા ફટકારી
વાંકાનેર : ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં રોજે રોજ દારૂ પીવાના અને વેહચવાના અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે ત્યારે નામદાર મોરબી...
મોરબી જિલ્લાની 5 તાલુકા પંચાયતોના સવારે 11 વાગ્યા સુધીના કુલ મતદાનના આંકડા
મોરબી : મોરબી જિલ્લાની 5 તાલુકા પંચાયતો મોરબી, ટંકારા, માળીયા, હળવદ અને વાંકાનેરમાં સવારે 7થી 11 વાગ્યા સુધીમાં સરેરાશ 26.44 ટકા મતદાન નોંધાયું છે....
વાંકાનેર મચ્છુ નદીમાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર ભાટિયા સોસાયટી નજીક મચ્છુ નદીમાં ચાવડો ધરો પાસે ન્હાવા પડેલા લલિતભાઈ સોમાભાઈ સારલા ઉ.28 નામના યુવકનું ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું....
સિંધાવદરમાં પોઝિટિવ દર્દીના એક જ મકાનને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાતા લોકોમાં રાહત
સંક્રમિત મહિલાના મકાનને કન્ટેન્ટમેન્ટ અને બાકીના 40 મકાનોને બફર ઝોનમાં સમાવેશ કરાયા
વાંકાનેર : રવિવારે વાંકાનેરના સિંધાવદર ગામના એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નાના...
વાંકાનેરમાં વરલીના આંકડા લખતા અશોક ઝડપાયો
વાંકાનેર : વાંકાનેરના વિશિપરા ચોકમાં વરલીના આંકડા લખતા અશોકભાઈ રામજીભાઈ માલકીયા, રહે. વીશીપરા રામકુષ્ણ પોટરી સામે વાળાને રૂપિયા 410 રોકડા સાથે ઝડપી લઈ પોલીસે...
વાંકાનેરમાં ગામ નમૂના નંબર બે માં નામ ચડાવી આપવાના દસ હજાર : તલાટી એસીબીના...
વાંકાનેર : વાકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના પંચાયતમાં ગામ નમૂના નંબર બે માં નામ ચડાવી આપવા મંત્રી એ દસ હજાર રૂપીયા ની લાંચ માંગતા અરજદારે...
તીથવા ગામે ઉમા-ભંગેશ્વર મંદિરે દર્શનનો લાભ લેવા ટ્રસ્ટીઓનો અનુરોધ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે ઉમા-ભંગેશ્વર મંદિરે દર્શનનો લાભ લેવા ટ્રસ્ટીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ભંગેશ્વર મહાદેવ તથા ભીમેશ્વર મહાદેવના દર્શન કરી...