પંજાબના કેબિનેટ મિનિસ્ટર હરભજન સિંહ ટંકારામાં આજે “આપ”ની જાહેરસભા ગજાવશે
આમ આદમી પાર્ટી ટંકારા તાલુકામાં આજે સાંજે પદયાત્રા નીકળ્યા બાદ ઉગમણા નાકે સભા સંબોધન કરવામાં આવશે
ટંકારા : વિધાનસભાની ચૂંટણીને લઈને મતદારોને આકર્ષવા માટે રાજકીય...
મોરબીમાં માતૃત્વ પ્રાપ્તિ અભિયાન અંતર્ગત નિઃસંતાન દંપતિઓ માટે 23મીએ વિનામૂલ્યે નિદાન કેમ્પ
રાજકોટની ડિવેરા હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન : આઇવીએફ એટલે નિઃસંતાન દંપતિઓ માટે આશાનું કિરણ
મોરબી : આજના આધુનિક ટેક્નોલોજીના યુગમાં નિઃસંતાન દંપતીઓ માટે આઇવીએફ ટેક્નોલોજી...
ટંકારાના કલ્યાણપર ગામે પત્નીની હત્યા કરનાર પતિને તાકીદે પકડી પાડતી ટંકારા પોલીસ
ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ગઈકાલે પત્નીને પથ્થરના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેનાર ખેત શ્રમિક પતિને ટંકારા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો...
ટંકારા : વોટ્સએપના સદઉપયોગથી હરિયાળી કાંતિ લાવવાનો સરાહનીય પ્રયાસ
વિદ્યાર્થી એકતા સંગઠને વોટ્સએપ ગ્રુપમાં ચર્ચા કરીને વૃક્ષારોપણ માટે પહેલ કરતા 251 વૃક્ષોનું વાવેતર થયું
ટંકારા : વિદ્યાર્થી એકતા સંગઠને પોતાના વોટ્સએપ ગ્રુપના માધ્યમથી વૃક્ષારોપણ...
ધ્રુવનગર ખાતે જીવામામા સાહેબના મંદિરના લાભાર્થે કાલે ગુરૂવારે નવરંગો માંડવો
મોરબી: આવતીકાલે તારીખ 24 નવેમ્બર ને ગુરુવારના રોજ ધ્રુવનગર ખાતે જીવામામા સાહેબના મંદિરના લાભાર્થે આવતીકાલે નાવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જીવામામા સાહેબ મિત્રમંડળ દ્વારા...
ટંકારા : વીરવાવમાં ચાલુ વરસાદે 200 વૃક્ષોનું વાવેતર
ટંકારા : ટંકારાના વીરવાવ ગામને હરિયાળું બનાવવા માટે બાપા સીતારામ યુવક મંડળ દ્વારા ચાલુ વરસાદે 200 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
વીરવાવ ગામને લીલુંછમ અને...
ટંકારામાં ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
ટંકારાઃ ડો. બાબાસાહેબ આંબેડકરની 66મી પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ગુ પા. પુ. બોર્ડ જામનગરના એડ.આસિ. એન્જિ. રાજુભાઈ રાણાભાઈ...
ટંકારા : પુર અસરગ્રસ્તોનું જીવના જોખમે રેસ્ક્યુ કરનાર જાબાઝ પોલીસ મેનનું સન્માન
રાજપૂત કરણી સેના દ્વારા ટંકારના પોલીસ કોન્સ્ટેબલને સાફો અને તલવાર ભેટ સ્વરૂપે આપીને સન્માન કરાયું
ટંકારા : ટંકારા તાલુકામાં ગઈકાલે અતિ ભારે વરસાદ પડતાં પુર...
ટંકારાથી બદલી થયેલા મહેસુલી કર્મચારીઓને વકીલ મંડળે વિદાયમાન આપ્યું
ટંકારા: ટંકારા મામલતદર કચેરીના કર્મચારીઓની બદલી થતા વકીલ મંડળ દ્વારા વિદાયમાન આપી ભુતકાળની કામગીરીને બિરદાવાઈ હતી.
રેવન્યુ નાયબ મામલતદાર એમ.જે. પટેલ, હિસાબી ક્લાર્ક હર્ષ સુદાણી...
ટંકારા સ્થાનકવાસી જૈન સંધ અને દેરાસર ખાતે પર્યુષણ પર્વની ઉજવણી
ટંકારા : ટંકારા સ્થાનકવાસી જૈન સંધ અને દેરાસર ખાતે મોટુ પ્રતિકમણ અને દાદાને વિશેષ આંગી કરી પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જૈન જૈનેતરોએ...