મોરબી LCB રાતાભેર ગામે જુગારધામ ઉપર ત્રાટકી, બે મહિલા સહિત છ ઝડપાયા
રૂ. ૧.૦૯ લાખની રોકડ કબ્જે : બે શખ્સો નાસી જતા શોધખોળ
હળવદ : મોરબી એલસીબીએ હળવદના રાતાભેર ગામે ઓરડીમાં ચાલતા જુગરધામ ઉપર દરોડો પાડી બે...
ભેજાબાજ બુટલેગર…! દારૂનો જથ્થો ઘરના ફળીયામાં દાટી દીધો
હળવદના નવા સાપકડા ગામની ઘટના, પોલીસે દરોડો પાડી ૫૭ બોટલ કબ્જે કરી
હળવદ : હળવદ તાલુકાના નવા સાપકડા ગામે ભેજાબાજ બુટલેગરે રહેણાંક મકાનના ફળીયામાં જમીનમાં...
મચ્છું-૧ના કમાન્ડ વિસ્તારમાં પાણી છોડવાને લઈને સોમવારે સિંચાઈ વિભાગની બેઠક
મોરબી : મચ્છુ-૧ સિંચાઈ યોજનાના કમાન્ડ વિસ્તારમાં ચોમાસમાં પાછલો વરસાદ થયેલ ન હોય ખરીફ સિઝન ૨૦૨૩ ના સિંચાઈના આયોજન માટે, નહેર સલાહકાર સમિતીની કાર્યપાલક...
ઘુંટું ગામે કષ્ટભંજન યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરાશે
મોરબી : ઘુંટું ગામે કષ્ટભંજન યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે. સવારે 8:00 વાગ્યે રથયાત્રા નીકળવાની છે અને બપોરે 12 વાગ્યે...
જડેશ્વર મંદિરે 9મીએ ‘દાદાનો મજરો’ લોક ભવાઈ કાર્યક્રમ
ગૌશાળાના લાભાર્થે આયોજિત કાર્યક્રમમાં પધારવા મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર નિમંત્રણ
વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ આસ્થાના કેન્દ્ર સમાં સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરને આંગણે ગૌશાળાને...
ગંગા સ્વરૂપ સહાય સમિતિ સંચાલિત સિવણ કેન્દ્રમાં સર્ટીફીકેટ અને મશીનનું વિતરણ
મોરબી : નાની વાવડી રોડ પર આવેલ ભગવતી પાર્ક સોસાયટીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સંચાલિત સિવણ કેન્દ્રમાં જે બહેનોએ કોર્ષ પુરો કર્યો છે....
મોરબીની ધી વી.સી. ટેક્નિકલ હાઇસ્કુલમાં સોમવારે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન
મોરબી : ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલ, ખાતે શાળા કક્ષાના વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શનનું તા.૪ને સોમવારે સવારે 7:30 થી 11:30 દરમિયાન આયોજન...
હળવદના રાયસંગપુરથી અલગ થયેલા ગાંધીપુરને ગ્રામ પંચાયત જાહેર કરતી સરકાર
હળવદ : હળવદ તાલુકાના રાયસંગપુર ગામમાંથી અલગ થયેલ (નવા રાયસંગપુર) એટલે કે ગાંધીપુર ગામને નવી ગ્રામ પંચાયતની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. જેથી...
ગરીબોની જન્માષ્ટમી નહિ બગડે : સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ સમેટાઈ
મિનિમમ રૂ. 20 હજારનું કમિશન આપવાની માંગને સૈદ્ધાંતિક મંજૂરી, સરકારને વધારાનો 35 કરોડનો ખર્ચ થશે : મંત્રી કુંવરજીભાઇ બાવળિયા
મોરબી : સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ...
7 સપ્ટેમ્બરે મોરબીના રામનગર ગામે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે
મોરબી : મોરબીના રામનગર ગામે તારીખ 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત સવારે 8-30 કલાકે શોભાયાત્રા નીકળશે અને રામજીમંદિર ખાતે...