7 સપ્ટેમ્બરે મોરબીના રામનગર ગામે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબીના રામનગર ગામે તારીખ 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત સવારે 8-30 કલાકે શોભાયાત્રા નીકળશે અને રામજીમંદિર ખાતે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં પ્રાંશુ દેત્રોજા બાળ કાનુડો બનશે. તો આ કાર્યક્રમમાં પધારવા રામનગર સમસ્ત ગામ અને રામનગર મિત્ર મંડળ દ્વારા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text