અમેરિકાના શિકાગોમાં હિમપ્રપાતમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું સૌંદર્ય ખીલી ઉઠયું
ચોમેર બરફ આચ્છાદિત મનમોહક દ્રશ્યો સર્જાયા
વાંકાનેર : અમેરિકાના શિકાગોમાં હિમપ્રપાત થતા ત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠયું હતું.
વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી...
ઝૂલતાપૂલ દુર્ઘટનાની કાલે પ્રથમ વરસીએ ગાંધી આશ્રમથી ગાંધીનગરથી સુધીની મૌન રેલી મોકૂફ
ગાંધીનગર ખાતે કાલે કાર્યક્રમ હોવાથી ઝૂલતાપૂલ દુર્ઘટનાના અસરગ્રસ્તોની મૌનરેલીને મંજુરી ન મળી, પણ કાલે ઝૂલતાપૂલ દુર્ઘટનાના 112 જેટલા દિવગંતોના પરિવારજનો દ્વારા ગાંધી આશ્રમ ખાતે...
રૂ.51 હજાર સુથી આપી ત્રણ ટેન્કર ગપચાવી જનાર બે ભેજાબાજને ઝડપી લેતી પોલીસ
36.99 લાખની છેતરપિંડી મામલે જામનગર અને પોરબંદરના શખ્સને દબોચી લેવાયા
મોરબી : મોરબીમાં ગાડી લે વેચનો ધંધો કરતા વેપારી સાથે ત્રણ ટેન્કર ખરીદવાનો સોદો કરી...
બ્રિજેશ મેરજાએ લોકસંવાદ થકી પ્રજાના પ્રશ્નો સાંભળી તાત્કાલિક રજુઆતોનો નિકાલ કર્યો
મોરબી નગરપાલિકાના જુદા જુદા કાઉન્સીલર્સ દ્વારા પડતર પ્રશ્નો અંગે રજૂઆતો કરાઇ
મોરબી : મોરબી સર્કિટ હાઉસ ખાતે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...
મોરબી : બ્રહ્મ સમાજ દ્વારા ઙે.કલેક્ટરનો અભિવાદન સન્માન સમારોહ યોજાયો
મોરબી બ્રહ્મસમાજ દ્વારા મોરબીમા હાલ ઙે.કલેક્ટર તરીકે ફરજ બજાવતા કેતન જોશીને સરકાર દ્વારા પ્રમોશન આપી અધિક કલેક્ટર તરીકે ગાંધીનગર જીઆઈઙીસી ખાતે નિમણુક કરવામા આવી...
મોરબીમાં મહાશિવરાત્રીએ નિ:શુલ્ક યોગશિબિર યોજાશે : લોકોને જોડાવા અપીલ
મોરબી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી ખાતે આગામી તારીખ 8 માર્ચને શુક્રવારે સવારે 7:00 થી 9:00 કલાક દરમ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં...
મોરબીના શનાળા ગામ પાસે ખુલ્લી ગટરની કુંડી મોતના કૂવા સમાન
રોડના કામ દરમિયાન ઘોર બેદરકારી દાખવી કુંડી ખુલ્લી છોડી દેવાતા જોખમી બની
મોરબી : મોરબીના શનાળા ગામ પાસે રોડના કામ દરમિયાન ઘોર બેદરકારી દાખવી ભૂગર્ભ...
10 લાખથી વધુની વસ્તી ધરાવતા મોરબી જિલ્લામા માત્ર 3 જ મિની ફાયર ફાઈટર
દિવાળીએ એક સાથે અનેક જગ્યાએ બનતા આગના બનાવોમાં તંત્ર માત્ર તમાશો જ જોશે : ફાયર સ્ટેશન પણ જર્જરીત હાલતમાં
જિલ્લાને નવા 4 નાના અને...
મકરસંક્રાંતિ પર્વે પ્રજાપતિ સમાજ માટે રાહત દરે ઊંધિયું વિતરણ કરાશે
મોરબી : આગામી મક્રરસંક્રાતીના દિવસે મોરબી મુકામે પ્રજાપતિ સમાજ માટે રાહતદરે ઉંધીયાનું વિતરણ કરાશે જેથી આગામી ૧૨ જાન્યુઆરી પહેલા ઓર્ડર બુક કરાવી લેવા અનુરોધ...
મોરબીના નવા બસસ્ટેન્ડમાં ઓરપેટ ગ્રુપ દ્વારા શનિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે
ચેરમેન પ્રવીણભાઈ પટેલની આગેવાનીમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ જોડાશે : જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિ રહેશે
મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે ઓરપેટ ગ્રુપ દ્વારા ચેરમેન પ્રવીણભાઈ...