હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા મોરબીમાં રવિવારે રાહતદરે નેચરલ વસ્તુઓનું વેંચાણ
મોરબી : મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે રાહતદરે નેચરલ વસ્તુઓનું વેંચાણ કરવામાં આવશે.જેમાં હરડે પાવડર,સિંધાલૂણ,લાકડાની વસ્તુઓ સહિતની ચિજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
મોરબી હરડે પ્રચાર...
સાત માસનું લગ્નજીવન ઝેર લાગતા પરિણીતાએ ઝેર પી જિંદગીનો અંત આણ્યો
મોરબીના નવા સાદુળકા ગામની ઘટના
મોરબી : મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે ખેતમજૂરી કરતી નવ પરિણીતાએ માત્ર સાત જ માસના લગ્નજીવનમાં જિંદગી ઝેર લાગતા ઝેરી...
હળવદના માથક ગામે ચક્કર આવતા પડી જતા પ્રસૂતાનું મૃત્યુ
હળવદ : હળવદ તાલુકાના માથક ગામે ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના ઊર્મિલાબેન વાસુદેવભાઈ નાયકા ઉ.20 નામના પરિણીતાને ગત તા.22...
વાંકાનેરમા બે યુવાન અને એક મહિલાએ ગળેફાંસો ખાધો
કાળચક્ર ફરી વળ્યું હોય તેમ અપમૃત્યુના પાંચ બનાવ
વાંકાનેર : વાંકાનેરમાં યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે અપમૃત્યુના અલગ અલગ પાંચ બનાવ સામે...
વાંકાનેર હાઇવે ઉપર જકાતનાકા નજીક ટ્રક ટ્રેલરના ઠાઠામા ઘુસી જતા ક્લીનરનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર જિનપરા જકાતનાકા નજીક ટ્રક ટ્રેલરના ઠાઠામા ઘુસી જતા ગંભીર ઇજાઓ થતા ક્લીનરનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું જ્યારે...
વાંકાનેરના વીસીપરા ગોડાઉન પાછળ જુગાર રમતા પાંચ પકડાયા
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે અહીંના વીસીપરા ગોડાઉન પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ભાવેશભાઇ હસુભાઇ સોલંકી, અનિલભાઇ કાંતીભાઇ ડાભી,...
મોરબીના લાતીપ્લોટમાંથી 13 બોટલ દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે લાતીપ્લોટ શેરી નંબર -3માં દરોડો પાડી આરોપી શમસાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટીયાના રહેણાંકમાંથી જુદી જુદી...
મોરબી જિલ્લા મજદૂર સંઘ પડતર પ્રશ્નો બાબતે સોમવારે સીએમને આવેદન પાઠવશે
મોરબી: ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા નક્કી થયા મુજબ મોરબી જિલ્લા મજદુર સંઘ પડતર પ્રશ્નોને લઈને આગામી તારીખ 12 સપ્ટેમ્બર ને સોમવાર તેમજ...
મોરબી-ઘાટીલા રૂટની બસની અનિયમિતતાના ધાંધિયા યથાવત
અગાઉ બસ મોડી પડ્યા બાદ ટિકિટ મશીન બગડી જવાથી અધવચ્ચે મુસાફરી લટકી પડ્યા બાદ આજે ફરી બસ એક કલાક લેઈટ થઈ અને ઉપરથી ઉડાવ...
ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે રવિવારે નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન
મોરબી: શનાળા રોડ પરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેના ગાયત્રી ચેતના કેન્દ્રમાં આગામી તારીખ 11 સપ્ટેમ્બર ને રવિવારના રોજ નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં...