મોરબીમાં ફરજ બજાવતા પ્રોબેશનરી મહિલા પીઆઈની અમદાવાદ ખાતે નિમણુંક

મોરબી : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અજમાયશી પોલીસ ઇન્સ્પેક્ટરને કાયમી નિમણુંક આપતા હુકમ કરવામા આવ્યા છે જે અન્વયે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા મહિલા પોલીસ...

કડકડતી ઠંડીમાં મોરબીમાં ગરીબોને હૂંફ આપતું એસએસવી ગ્રુપ

મોરબી : હાલમાં કડકડતી ઠંડીમાં ખુલ્લામાં કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબોની હાલત દયનિય છે ત્યારે મોરબીના એસએસવી ગ્રુપ આમરણ દ્વારા ગરીબોને હૂંફ આપવા સેવા...

મોરબી જિલ્લામાં 12 દિવસમાં 367 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી

શરૂઆતમાં નિરસતા બાદ ધીરેધીરે આગળ ધપતી ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા મોરબી : મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થયા બાદ હવે ધીરેધીરે ખેડૂતોની...

ટંકારા : સ્મશાન તરફ જતા માર્ગની દુર્દશાથી હાલાકી ભોગવતા હજારો નાગરિકો

કામચલાઉ રીપેરીંગ કરેલા માર્ગ પર ઉડતા કપચી-કાંકરાથી ભયજનક અકસ્માતોનું તોળાતું જોખમ  ટંકારા : હાલ ચૂંટણી વ્યવસ્થામાં વ્યસ્ત તંત્ર અને લાગુ થયેલી ચૂંટણી આચાર સંહિતા વચ્ચે...

વાંકાનેર : બુધવારે ત્રણ સબ સ્ટેશનો હેઠળના વિસ્તારમાં વીજળી નહિ મળે

વાંકાનેર : વાંકાનેર વિભાગનું 66 કેવી મકનસર સબ સ્ટેશન તા.18ને બુધવારના રોજ સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી તથા 66 કેવી લાકડધાર -2...

ચરાડવાથી સુરવદર સુધીના રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની મુખ્યમંત્રીને રજૂઆત

  મોરબી: મોરબીના ચરાડવા થી સુરવદર સુધીના ૧૭ કિલોમીટરના રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની અરજદાર પ્રવીણભાઈ જોટાણીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. સાથે...

હળવદમાં વરલીભક્ત ઝડપાયો

હળવદ : હળવદ શહેરના ગીની ગેસ્ટ હાઉસ સામેથી પોલીસે ધીરુભાઈ ગોવિંદભાઇ રાઠોડ નામના વૃદ્ધને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ વરલી...

મોરબીની સગીરાનું લગ્નની લાલચે અપહરણ 

મોરબી : મોરબીના સીટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરાનું પીપળી રોડ ઉપર રહેતા આરોપી જયેશ રમેશ સોલંકીએ ભોગ બનનાર સગીર વયની હોવાનું...

મોરબી : અતિવૃષ્ટિના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવામાં ઉદાર નીતિ અપનાવવાની રજુઆત

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને માળીયા તાલુકા પંચાયતના પ્રમુખે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી મોરબી : મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિમાં ભારે તારાજી થઈ હતી.આ અંગે મોરબી...

મોરબીમાં બાળાના શારીરિક અડપલાં કરનાર આરોપીને 7 વર્ષની સજા

કોરોનાની મહામારીને લઈને મોરબી કોર્ટે વીડિયો કોંફરન્સથી કેસનો ચુકાદો આપ્યો મોરબી : મોરબીમાં વર્ષ 2014માં આઠ વર્ષની બાળાના શારીરિક અડપલાં કરવાનો કેસ આજે મોરબીની સ્પે.પોકસો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી: CETની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...

ટંકારા શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી રામચરણ પામ્યા

ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ...

Morbi : શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાત્રે દિવ્ય રાસોત્સવ ઉજવાશે

મોરબી : મોરબીના દરબારગઢ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે 17મે થી 23મે સુંધી શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે....