મોરબીના વોર્ડ નં. 7માં પીવાના પાણી વિતરણમાં ધાંધીયા
રાત્રે 12 વાગ્યે કરાય છે પાણી વિતરણ : પાણી ડહોળું આવતું હોવાની પણ રાવ
મોરબી : ઉનાળાની શરૂઆત થતાની સાથે મૂનનગરમાં રહેતા સ્થાનિકોને પીવાના પાણીના...
પ્રજા જાગી : સાંસદ મોહનભાઇ તમે આપેલ વાયદા મુજબ મોરબીને એમ્બ્યુલન્સ આપો!!
કોરોના પ્રકોપને પગલે હવે લોકો હિંમતપૂર્વક રાજનેતાઓ સામે ખુલીને સામે આવ્યા : જાગૃત નાગરિકનો મોહનભાઇને વેધક સવાલ
મોરબી : મોરબીમાં કોરોના પ્રકોપ વધતા હવે લોકોની...
મોરબીમાં ઉત્તરાયણે દાનની સરવાણી : પાંજરાપોળને 51.44 લાખ દાન મળ્યું
પાંજરાપોળે સહયોગ આપનાર દાતાઓ અને સંસ્થાઓ આભાર માન્યો
મોરબી : મોરબી પાંજરાપોળ ગૌશાળા દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે એક જ દિવસમાં રૂ. 51,44,331 જેટલી માતબર ધનરાશિ એકઠી...
ABVPની ગુજરાત પ્રદેશની કોરોબારી કાલે સોમવારે મોરબીમાં યોજશે
મોરબી : મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશની કારોબારી આવતીકાલે તા. 10 અને 11 ઓક્ટોબરના રોજ યોજાશે. જેના અનુસંધાને આવતીકાલે તા.10ને સોમવારે સાંજે...
શકત શનાળા પ્લોટ પ્રાથમિક શાળામાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક કીટ અપાઈ
મોરબી : મોરબી નજીક શકત શનાળા ગામે આવેલ પ્લોટ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી મોરબીમાં આગવું નામ ધરાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રીની...
મોરબી નજીક કેનાલમાં ડૂબી જતાં શ્રમિક યુવાનનું મૃત્યુ
મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક આવેલ નોકેન સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ત્યાં જ લેબર કવાટર્સમાં રહેતા સરફરાજ સમતાજભાઈ અંસારી ઉ.19નામનો યુવાન...
મોરબી: જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં ધો.૧૦ની છાત્રાઓનો વિદાય સમારંભ યોજાયો
મોરબી: મોરબીના સામાકાંઠા વિસ્તારની ગ્રાન્ટેડ શાળા 'જ્ઞાનજ્યોત વિદ્યાલય'ની વિદ્યાર્થીનીઓ માટે વિદાય સમારંભ તારીખ 28ને ગુરુવારે યોજાયો હતો.
આ વિદાય સમારંભમાં શાળાના ટ્રસ્ટી ધીરુભાઈ પિત્રોડા, આચાર્ય...
મોરબીમાં ઉમા રેસ્ટોરન્ટનું ટેસ્ટી ફૂડ હવે ઘેર બેઠા મેળવો : રૂ. 500થી વધૂના ઓર્ડર...
ઉમા હોટેલમાં રૂમ્સ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ સહિતની સુવિધા : કોઈ પણ પાર્ટી માટે શ્રેષ્ઠ સ્થળ : મો.નં.9913533162 ઉપર ઓર્ડર કરો અને મેળવો ફૂડની હોમ ડિલિવરી
(...
મોરબી જિલ્લા આચાર્ય સંઘના નવા હોદેદારોની ત્રણ વર્ષ માટે નિમણુંક
મોરબી : મોરબી જિલ્લા આચાર્ય સંઘના હોદેદારોની
વર્ષ 2021-2023 એમ ત્રણ વર્ષ માટે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે. જેમાં અધ્યક્ષ તરીકે લાલજીભાઈ વી.કગથરા, પ્રમુખ તરીકે...
અપના હાથ જગન્નાથ : લોકોએ જાતે જ ખરાબ રસ્તાની કરી મરામત્ત
રવાપર ચોકડીથી વર્ધમાન સોસાયટી તરફના રસ્તા ટ્રાફિક જમાદાર, વૃક્ષપ્રેમી સહિતના લોકોએ સમથળ કરાવ્યો
મોરબી : મોરબીમાં ચોમાસામાં અનેક માર્ગો ધોવાઈ ગયા છે. તંત્રના રોડ રીપેરીંગના...