ખેતરોમાં મંજુરી વગર ગેસ પાઇપલાઇન નાખી દેતા ખેડૂતોની આત્મવિલોપન કરવાની ચીમકી

ખેતીની જમીનમાં મંજૂરી વગર ગેસ પાઇપલાઈન નાખી કંપનીઓ ખેડૂતોને દમદાટી આપી ધમકી આપતા હોવાની જિલ્લા કલેકટરને લેખિતમાં ફરિયાદ મોરબી : માળીયાના હરિપર ગામે ખેડૂતોની મંજૂરી...

કાંતિલાલ ક્યારેય કોઈ ને હેરાન ના થવા દે : જેરામભાઈ કુંડારિયાનો વિડીયો વાયરલ

મોરબી : રાજકોટના બિલ્ડર જેરામભાઈ કુંડારિયા આપઘાત પ્રયાસમાં બાદ કેટલીક ચેનલો અને સોશિયલ મીડિયામાં ખુદ જેરામભાઈ કુંડારિયાના આપઘાતના પ્રયાસ માટે મોરબીના લોકલાડીલા ધારાસભ્ય અંગે...

કાલે બુધવારે મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં વીજ કાપ 

મોરબી : આવતીકાલે તારીખ 19 એપ્રિલ ને બુધવારના રોજ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી લાતી પ્લોટ ફીડર સવારે 7...

મોરબીમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાયું

મોરબી : આજરોજ શનાળા રોડ પરના શ્રી ચિત્રા હનુમાનજી મંદિર ખાતે જીવદયા પ્રેમીઓ માટે આ કાળજાળ ગરમીમાં પક્ષીઓની તૃષા છીપાવવા માટે ચિત્રા હનુમાનજી ધૂન...

મોરબી જિલ્લામાં 5 કોરોના પોઝિટિવ 

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના કાબુમાં હોય તેવી સ્થિતિ વચ્ચે આજે સમગ્ર જિલ્લામાં માત્ર પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ મોરબીના સત્તાવાર આંકડા...

મોરબીના જેતપર (મચ્છુ) ગામે 25મીએ અલખધણીનું રામામંડળ રમાશે 

મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે આગામી તારીખ 25/4/2023 ને મંગળવારે રાત્રે અલખધણીનું રામામંડળ રમાશે. આ રામામંડળ પાણીના ટાંકા પાસે, મુ.જેતપર (મચ્છુ) મુકામે...

હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા મોરબીમાં હિન્દુ – મુસ્લિમ સમુહ લગ્નનું આયોજન

મોરબી : દર વર્ષની જેમ આ વર્ષ પણ હજરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા ૨૩ ( ત્રેવીસ) માં સમૂહ લગ્નોત્સવનું તારીખ ૨૮/૦૫/૨૦૨૩ને રવિવારના રોજ આયોજન...

ધમાકા ઓફર : આકૃતિ ઇન્ટિરિયર ગેલેરીમાંથી ફર્નિચરનું મટીરિયલ્સ ખરીદો અને મેળવો ટીવી- ફ્રિજ જેવા...

રૂ.4.44 લાખના ફર્નિચરના મટીરિયલ્સના ઓર્ડર આપનાર પ્રથમ 10 ગ્રાહકો માટે લક્કી ડ્રો : ઘર અને ઓફિસ માટે અહીં લેટેસ્ટ ડિઝાઇનના અવનવા ફર્નિચર માટેની આઇટમો,...

તા.૨૦મી એપ્રિલે મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

મોરબી : રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૦-૦૪-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, યુ.એન. મહેતા આર્ટસ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે...

માણસોનું પુણ્ય અને તાપમાનમાં વધારો માછલીઓના સામુહિક મૃત્યુ માટે કારણભૂત 

મહેન્દ્રનગર - ઘુંટુ નજીક કાલીન્દ્રી નદીમાં માછલીઓના ટપોટપ મોત મામલે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને મત્સ્યોદ્યોગ દ્વારા સંયુક્ત તપાસ : પાણીના સેમ્પલ લેવાયા  મોરબી : મોરબીના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ચોરાઉ બાઇક સાથે શખ્સ પકડાયો

એ ડિવિઝન પોલીસની કાર્યવાહી : શખ્સ સામે જુના 7 ગુનાઓ નોંધાયા હોવાનુ પણ ખુલ્યુ મોરબી : મોરબીમાં રવાપર ધૂનડા ચોકડી પાસે ચોરીના મોટરસાયકલ સાથે શખ્સને...

વ્યાજખોરો ચેતજો ! વાંકાનેર પોલીસે બે વ્યાજખોરને પાસાના પાંજરે પૂર્યા

અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફાયરિંગ કરનાર બન્ને શખ્સને અલગ અલગ જેલમાં મોકલી આપાયા વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી...

ટંકારાની લતીપર ચોકડીએ આગનું છમકલું 

મીરા કોટન ફેકટરીમાં પડેલા મંડપ સર્વિસના સામાનમાં આગ ભભૂકી  ટંકારા : ટંકારાની લતીપર ચોકડી નજીક આવેલ મીરા કોટન નામની ફેકટરીમાં પડેલ મંડપ સર્વિસના સામાનમાં કોઈ...

Morbi: આ તારીખથી ચૌદ દિવસીય સિદ્ધ સમાધી યોગ શિબિરનો પ્રારંભ થશે

Morbi: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે. ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ...