મોરબીમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા વર્લ્ડ ફુડ ડે નિમિતે જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ
મોરબી : મોરબીમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા વર્લ્ડ ફુડ ડે નિમિતે જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આલીકદર સૈયદના મુફ્ફદલ સૈફુદીનની સૂચના અનુસાર વર્લ્ડ...
વાળ ખેંચવાના જુના ઝઘડામાં કલરકામના ધંધાર્થીઓ બાખડયા : એકને હેમરેજ
મોરબીમાં જુના ઝઘડાનો ખાર રાખી ઉત્તરપ્રદેશના શ્રમિકો વચ્ચે મારામારી
મોરબી : મોરબીમાં કલરકામનો ધંધો કરતા ઉત્તરપ્રદેશના શ્રમિકો વચ્ચે વાળ ખેંચવા જેવી નજીવી બાબતે અગાઉ થયેલા...
મોરબીના આમરણ ગામે કાલે રવિવારે રામામંડળ
મોરબી : મોરબીમાં આમરણ ગામે આવતીકાલે રવિવારે પીઠડાઈ ગૌ સેવા મંડળીના રામાંમંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળ ગામમાં આવેલી પટેલ સમાજ વાડી ખાતે...
યુવા આર્મી ગ્રુપ દ્વારા અડધી રક્તની જરૂરિયાત પુર્ણ કરાઈ
મોરબી : રક્ત ડેન મહાદાન સૂત્રને સાર્થક કરતા મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા સંકટની ઘડીએ રક્તની જરૂરિયાત પૂર્ણ કરવા સતત ખડેપગે કાર્યરત રહે છે...
મોરબીની નવજીવન વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકોની જિલ્લા કક્ષા માટે પસંદગી
મોરબી : મોરબીમાં ગત તા. 12 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ જેતપરની તપોવન વિદ્યાલય ખાતે G.C.E.R.T. - ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -...
VTV ગુજરાતી ચેનલ પર મોરબી વિધાનસભા બેઠક પરના કાર્યક્રમના પ્રસારણના સમયમાં ફેરફાર
મોરબી : VTV ના મોરબીના રિપોર્ટર હરનિશ જોશીની જણાવેલી યાદી મુજબ આજે શુક્રવારે સાંજે 5.30 કલાકે VTV ગુજરાતી ચેનલ પર પ્રસારિત થવાની હતી તેના...
લૂંટાવદર નજીક કારખાનામાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી : મોરબી તાલુકાના લૂંટાવદર ગામ નજીક આવેલા કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.
મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના તલાવલી ગામના...
મોરબી-વાંકાનેર પોલીસે ટ્રાફિકને અડચણરૂપ 8 રિક્ષાઓ ડિટેઇન કરી
મોરબી: ઇન્ડિયન પીનલ કોડની કલમ 283 હેઠળ મોરબી તથા વાંકાનેર પોલીસે 8 સીએનજી રીક્ષા ડિટેઇન કરી તેના ચાલકો સામે કેસ કર્યા છે.
મોરબી એ.ડીવી. પોલીસે...
મોરબી : ખેડૂત આગેવાન અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાનો આજે જન્મદિવસ
મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાનો આજે જન્મદિવસ છે.તા.૩ જુન ૧૯૬૩ન રોજ જન્મેલા મગનભાઈ વડાવીયા આજે જીવનના ૪૪ વર્ષ પૂર્ણ કરીને ૪૫માં વર્ષમાં મંગલ...
મોરબી : NFSA તથા NON NFSA BPL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ આ તારીખે મળશે
મોરબી : સર્વે એન.એફ.એસ.એ. તથા નોન એન.એફ.એસ.એ. બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં ગુજરાત સરકાર તરફથી જાહેર કરાયેલ કાર્ડ ધારકોને કાર્ડ દીઠ આવશ્યક...