પાંચ જિલ્લામાંથી હદપાર થયેલો આરોપી ઝડપાયો

મોરબી : મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિશિપરામાં રહેતા અબુભાઇ ફતેમામદ કટીયાને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ-ભુજ જિલ્લામાંથી હદપાર કરાયો હોવા છતાં મોરબીના અમરેલી...

મોરબીમાં 3જી ફેબ્રુઆરીએ વિશ્વકર્મા જયંતી મહોત્સવનું આયોજન

આરતી, મહાપ્રસાદ, શોભાયાત્રા, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે મોરબી : મોરબી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વકર્મા દાદાની જન્મ...

VACANCY : સુપિરિયર સિરામિકામાં 7 જગ્યા માટે ભરતી

મોરબી : મોરબી નજીક કાર્યરત સુપિરિયર સિરામિકામાં 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાના...

મોરબીમાં ૨૫મીથી વ્યાજ સબસીડી અને ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ વર્ગ

મોરબી : મોરબીના બીપીએલ કાર્ડધારકો માટે આગામી તા. ૨૫ થી ૨૭ દરમિયાન કાયાજી પ્લોટના કોમ્યુનિટીહોલ ખાતે વ્યાજ સબસીડી અને ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ નું...

મોરબી : શિક્ષણ નીતી વિષય પર ત્રી-દિવસીય ઓનલાઇન કાર્યશાળાનું આયોજન

મોરબી : શિક્ષકોને નવી શિક્ષણ નીતિ બાબતે ખૂબ મહત્વપૂર્ણ માહિતી મળી રહે તે હેતુ સાર્થક વિદ્યામંદિર-મોરબીમાં તા 10થી 12 સપ્ટેમ્બર દરમિયાન સવારે 9 થી...

ધમાકેદાર ગુજરાતી ફિલ્મ “જસ્સું જોરદાર” ની ટીમ આજે મોરબીમાં : રાત્રે ફિલ્મનું પ્રમોશન

ધમાકેદાર ગુજરાતી ફિલ્મ "જસ્સું જોરદાર" ની ટીમ આજે મોરબીમાં : રાત્રે ફિલ્મનું પ્રમોશન જસ્સું જોરદાર" ફિલ્મની સ્ટાર કાસ્ટ સહિતની ટીમ આજે રાત્રે 10 વાગ્યે સ્કાય...

મોરબીમાં સિરામીક રો-મટીરિયલની ખનીજચોરી બદલ ચાર વાહન દંડાયા 

ખાણખનીજ વિભાગ દ્વારા ફાયર ક્લે, ચાઈના ક્લે અને કેલસ્પારની રોયલ્ટી વગરના ચાર ટ્રકનો રૂ.11,15,280નો દંડ વસુલ્યો  મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ફાયર ક્લે, ચાઈના...

મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા સર્જનમ ફાર્મમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરાશે.

મોરબી : મોરબીમાં લિલાપર કેનાલ રોડ પર આવેલા સર્જનમ ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશ...

મોરબીમાં સ્વાઇન ફ્લુનો ફૂફાડો : વધુ બે કેસ

મોરબીની યદુનંદન સોસાયટીમાં રહેતા આધેડ અને હરબાટીયાળીના આધેડને સ્વાઇન ફલૂ પોઝિટિવ મોરબી : મોરબીમાં ઠંડી વધતા જ સ્વાઇન ફ્લુનો કહેર શરૂ થયો છે અને આજે...

મોરબીના યુવા આગેવાન અજય લોરીયાની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવતા લોકગાયક કીર્તિદાન ગઢવી

મોરબી : કોરોનાને કારણે સર્જાયેલી વિષમ પરિસ્થિતિમાં સેંકડો લોકો સેવાકીય પ્રવૃત્તિ માટે આગળ આવ્યા છે, આવી રહ્યા છે ત્યારે આવા સેવાભાવી લોકોની, સંસ્થાઓની અથાક...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આમરણમાં 20મીએ હઝરત દાવલશાહ પીરના ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે

મોરબી : આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન...

આજે સીતા નવમી : માતા જાનકી પૃથ્વીમાંથી પ્રગટ થયા ને જનકપુરમાં દુષ્કાળ દૂર થયો

  વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ જાણો.. માતા સીતાના પ્રાગટ્ય અને પ્રભુ શ્રી રામ સાથે વિવાહની કથા મોરબી : વૈશાખ સુદ નવમી એટલે...

16 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 16 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ નોમ,...

કેરળમાં 31મેએ ચોમાસુ બેસશે : હવામાન વિભાગની આગાહી

મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...