મોરબી-વાંકાનેર વચ્ચે 3 સપ્ટેમ્બરથી ફરી દોડશે ડેમુ ટ્રેન

કોરોનાની પરિસ્થિતિ એકદમ હળવી થતા રેલવે તંત્ર દ્વારા લેવાયેલો નિર્ણય મોરબી : મોરબીમાં ગત એપ્રિલ માસ દરમિયાન કોરોના કહેરને પગલે ડેમુ ટ્રેન સેવા બંધ કરી...

વોટ્સએપ મેસેજ કરવા મામલે ડેરી સંચાલકને માર પડ્યો

મોરબીમાં ભત્રીજા વહુને વોટ્સએપ મેસેજ કર્યાની શંકાએ ત્રણ શખ્સોએ ધોકા, પાઈપથી હુમલો કર્યો મોરબી : મોરબી શહેરના ઉમિયા સર્કલ પાસે આવેલ યદુનંદન સોસાયટીમાં દૂધની ડેરી...

મોરબીની સોમૈયા સોસાયટી ખાતે 10 ઓગસ્ટથી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

મોરબી : હાલ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે મોરબીની સમસ્ત સોમૈયા સોસાયટી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તારીખ 10 ઓગસ્ટથી 16...

દરિયાલાલ પ્રભુના પ્રાગટયદીન નિમિતે યોજાનાર યજ્ઞમાં મુખ્ય યજમાન પદ માટે 13મીએ ઉછવણી

મોરબી : ચૈત્ર સુદ બીજને તારીખ 25 માર્ચના રોજ રઘુવંશી સમાજના ઇષ્ટદેવ દરિયાલાલ પ્રભુનો પ્રાગટય દિવસ છે. આ દિવસે દર વર્ષની માફક વરુણ યજ્ઞનું...

મોરબીમાં મીની લોકડાઉન વચ્ચે મીની વાવઝોડું ફૂંકવાની આગાહી

હવામાન વિભાગે હળવા વરસાદ સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકવાની શકયતા વ્યક્ત કરી મોરબી : મોરબીમાં કોરોના મહામારીમાં મીની લોકડાઉન અમલી બન્યું છે....

સરદારધામ દ્વારા પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ પ્રાપ્ત કરતા સનહાર્ટ ગ્રુપના જગદીશભાઈ પટેલ

ઉદ્યોગકાર ગોવિંદભાઈ પટેલના હસ્તે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન મોરબી : સુરતના સરસાણામાં સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન મોરબી સ્થિત સનહાર્ટ ગ્રુપના ફાઉન્ડર...

મોરબીના આમરણમાં માર્શલ આર્ટસ એન્ડ બ્રેઈન ટ્રેનિંગ કેમ્પ યોજાયો

મોરબી : મોરબીના આમરણ ગામે આવેલા ભક્તિ શૈક્ષણિક સંકુલમાં માર્શલ આર્ટસ એન્ડ બ્રેઈન ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આમરણ ખાતે ચાર દિવસ ચાલેલા આ...

ૐ એમ્પોરીયમ & ટેઇલરમાં ધમાકેદાર ઓફર્સ : થ્રી પીસ શૂટ માત્ર રૂ.3500માં, કાપડની જોડી...

  4 જોડી સાથે એક ગિફ્ટ ફ્રી : બ્રાન્ડેડ કંપનીનું કાપડ માત્ર રૂ.700માં : જિન્સના પેન્ટનું કાપડ પણ મળી જશે : પેટર્નવાળા ઝભ્ભા, સફારી, લેંઘા...

યદુનંદન ગૌ શાળામાં રૂ. 51 હજારનો ફાળો આપી કીર્તિદાન ગઢવીએ પોતાના પુત્ર રાગનો જન્મદિન...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં હજ્જારો ખેલૈયાઓની હાજરીમાં કેક કટિંગ કરાયુ મોરબી : મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવમાં હાલ ખેલૈયાઓ કીર્તિદાન ગઢવીના સુમધુર કંઠ ઉપર દરરોજ મન મુકીને...

ડેઈલી માર્કેટ રિપોર્ટ : સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો: સોનું રૂ.૧૬૫ અને ચાંદી રૂ.૭૧૭...

  ક્રૂડ તેલ, બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ: કોટન, સીપીઓમાં સુધારો: કપાસ, મેન્થા તેલમાં ઘટાડો: પ્રથમ સત્રમાં રૂ.૧૬,૦૪૩ કરોડનું ટર્નઓવર મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આમરણમાં 20મીએ હઝરત દાવલશાહ પીરના ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે

મોરબી : આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન...

આજે સીતા નવમી : માતા જાનકી પૃથ્વીમાંથી પ્રગટ થયા ને જનકપુરમાં દુષ્કાળ દૂર થયો

  વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ જાણો.. માતા સીતાના પ્રાગટ્ય અને પ્રભુ શ્રી રામ સાથે વિવાહની કથા મોરબી : વૈશાખ સુદ નવમી એટલે...

16 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 16 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ નોમ,...

કેરળમાં 31મેએ ચોમાસુ બેસશે : હવામાન વિભાગની આગાહી

મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...