ચોટીલા ડુંગર પરિક્રમામાં મોરબીની સંસ્થા દ્વારા છાસ વિતરણ કરાશે
મોરબી : આગામી તા.14 એપ્રિલને રવિવારે ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત પ્રેરિત ચોટીલા ડુંગર પરિક્રમા દરમિયાન મોરબીની સેવાભાવી સંસ્થા દ્વારા પદયાત્રિકો માટે ધોમધખતા તાપમાં...
VACANCY : નોબલ વોલ ટાઇલ્સમાં 7 જગ્યા માટે ભરતી જાહેર
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત નોબલ વોલ ટાઇલ્સ (સ્પેકટો સિરામિક)માં 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ...
મોરબીના નવા બસસ્ટેન્ડ નજીક આતંક મચાવનાર ત્રણ આરોપીને કાયદાનું ભાન કરાવતી પોલીસ
મહિલાની દુકાનમાં તોડફોડ કરનાર આરોપીઓ પાસે રિકન્ટ્રક્શન કરાવાયું
મોરબી : મોરબી નવા બસસ્ટેન્ડ સંકુલમાં આવેલી દુકાનોમાં તોડફોડ કરી આતંક મચાવનાર ત્રણ શખ્સો વિરુદ્ધ મહિલાએ ફરિયાદ...
તા.14 એપ્રિલે મોરબી ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે
મોરબી : મોરબીના સ્વ.ડો. પ્રશાંત મેરજાની 16મી પુણ્યતિથિ નિમિતે આગામી તા.14 એપ્રિલ રવિવારના રોજ સવારે 8:30 થી 12 વાગ્યા સુધી ગરીબ દર્દીઓ માટે કંડલા...
મોરબીમાં વિસ્થાપિત હિન્દુ પરિવારો માટે સહાયતા કેન્દ્રનો શુભારંભ
મોરબી : ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત થયેલ CAA એક્ટ 2019 અંતર્ગત પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા બાંધવોને ભારતીય નાગરિકતા મળે એ હેતુથી તેમની સહાયતા અર્થે સીમા...
મોરબીના કેશર ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે
મોરબી : મોરબીના કેશર ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા આગામી તારીખ 14 એપ્રિલ ને રવિવારના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
14 એપ્રિલ ને રવિવારના...
મોરબીના મચ્છુ-2 ડેમ પાસેનો પુલ જોખમી બન્યો !!
એક્સ્પાન જોઈન્ટ ખુલી જવા છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ કહ્યું તપાસ કરીશું
મોરબી : મોરબીના જગપ્રસિદ્ધ ઝૂલતાપૂલની દુર્ઘટના બાદ હાઇકોર્ટ દ્વારા સુઓમોટો રીટપીટીશન મામલે...
અનેક મોરબીવાસીઓએ બધું ખાઈ-પીને વજન ઘટાડયો, તમારે પણ ઘટાડવો છે? : રવિવારે કાયાપલટનો મેગા...
વજન ઘટાડવા માટેની વૈજ્ઞાનિક અને મેડિકલ એપ્રોચ ધરાવતી ટ્રીટમેન્ટ નજીવા દરે : માત્ર થોડા જ દિવસોમાં મેળવો રિઝલ્ટ : અનેક મોરબીવાસીઓ મેળવી ચુક્યા છે...
મોરબીના મુનનગરમાં પરપ્રાંતીય યુવાનનો આપઘાત
મોરબી : મોરબીના મુનનગર નજીક નવા બની રહેલા એપાર્ટમેન્ટમા કામ કરતા મૂળ છત્તીસગઢના રહેવાસી પ્રભાતભાઈ જામલાલ દુર્વા ઉ.30 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો...
મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત
મોરબી : મોરબી શહેરના વિશિપરા વિસ્તારમાં ફૂલછાબ કોલોનીમાં રહેતા સલીમભાઈ સુમારભાઈ સુમરા ઉ.40 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી...