મોરબીમાં 21મીએ સ્ટેશન રોડથી સ્કેટિંગ કરી બાળકો દરબારગઢ રામમંદિરે પહોંચશે

મોરબી : આગામી 22મીએ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે શહેરભરમાં ઉત્સવનો માહોલ છવાયો છે. આ ઉજવણી અંતર્ગત મોરબીમાં પણ...

બોલો આજે બાળકોને શુ નાસ્તો આપ્યો ? આંગણવાડીઓ માટે ડીડીઓનો નવતર પ્રયોગ

જિલ્લા પંચાયત મોરબીમાં એક પછી એક સુધારાવાદી પગલાં ભરતા ડીડીઓ જાડેજા મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ જાડેજાની નિમણુંક બાદ એક પછી એક વિભાગોને પોતાની...

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરની સઘન સફાઈ કરાઈ

મોરબી : રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેશભરના દેવ સ્થાનોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરની સઘન સફાઈ કરવામાં...

મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક ઉભરાતી ગટરોથી વેપારીઓ પરેશાન

છ - છ મહિનાથી સતત લેખિત રજુઆત છતાં નગરપાલિકા સમસ્યા નથી ઉકેલતી મોરબી : મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઉભરાતી ગટરોની સમસ્યા રોજિંદી બની છે ત્યારે...

તા. 22મીએ માસ – મદિરા વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા હળવદ ધારાસભ્ય વરમોરાની માંગ

મોરબી : આગામી તા.22ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવનાર હોય હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજુઆત કરી તા.22મીના...

મોરબીમા પોલીસ પરિવારોએ પુજીત અક્ષત કળશના દર્શન કર્યા

મોરબી : પ્રભુ શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શુભ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યાથી આવેલા પુજીત અક્ષત કળશ યાત્રાનું...

મોરબીના અદેપરમાં તા. 22મીએ મહાઆરતી અને શોભાયાત્રાનું આયોજન

મોરબી : મોરબીના અદેપર ગામમાં અયોધ્યામાં નિર્માણ પામેલા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આગામી તા.22મી જાન્યુઆરીએ સવારે 8 વાગે પ્રભુ શ્રીરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજવામાં...

મોરબીના પોલીપેક ઉદ્યોગપતિને દિલ્હી ખાતે પ્રજાસતાક પર્વમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ

સૌરાષ્ટ્ર રત્ન એવોર્ડ મેળવાનારા ઉદ્યોગપતિ તેમના ધર્મપત્ની સાથે પરેડના સાક્ષી બનશે મોરબી : મોરબીના પોલીપેક ઉદ્યોગપતિને તાજેતરમાં નાની વયે ઔદ્યોગિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરવા બદલ...

18 જાન્યુઆરીનો ઈતિહાસ : જાણો.. કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ આકાર પામી? કઈ પ્રખ્યાત વ્યક્તિઓના જન્મ...

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 18 જાન્યુઆરી, 2024ને ગુરુવાર છે. તેમજ ગુજરાતી પંચાંગ પ્રમાણે પોષ સુદ આઠમ છે. આજની તારીખે વિશ્વના ઇતિહાસમાં...

તા. 22મીએ સમગ્ર રાજ્યમાં માસ – મદિરાના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા ધારાસભ્ય કાંતિલાલની માંગ

રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજુઆત કરી મોરબી : આગામી તા.22ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના નૂતન મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થનાર હોય મોરબી - માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...

નીલકંઠ સેલ્સ એજન્સી : પ્લાયવુડને લગતી તમામ આઇટમોની વિશાળ વેરાયટી, એકદમ વ્યાજબીભાવે

  હાર્ડવેર, લેમીનેટ, કોરિયન અને મોડયુલર કિચન મટિરિયલની તમામ આઇટમો મળશે : 35 વર્ષનો વિશ્વાસ, હજારો રેગ્યુલર ગ્રાહકો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પ્લાયવુડને લગતી આઇટમો...

તમે કામ નથી કરતા એટલે જ મારે આવવું પડે છે ! પાલિકા કર્મીઓના ક્લાસ...

ચાલુ મીટીંગે રજુઆત માટે નાગરિકોનું ટોળું આવી ચડ્યું, કલેકટરે જવાબદાર અધિકારીને દોડાવ્યા  મોરબી : ધણીધોરી વગરની મોરબી નગરપાલિકામાં ચાલતી લોલમલોલને કારણે લોકોની સામાન્ય સમસ્યા પણ...