સિરામીક ફેક્ટરીમાંથી 10 લાખના ઇલેક્ટ્રોનિકસ કાર્ડ ચોરનાર તસ્કર બેલડી ઝડપાઇ
મોરબી તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બન્ને શખ્સોને મુદ્દામાલ સહિત દબોચી લીધા
મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર નજીક દરીયાલાલ હોટલ પાછળ આવેલ ક્રિષ્ના વોલ એન્ડ...
ગાંધીનગરમાં કાલથી ત્રણ દિવસના ભવ્ય ટ્રેડ શો “ઇન્ડિયન સિરામિક્સ એશિયા 2022″નો શુભારંભ
20થી વધુ દેશોમાંથી 5 હજારથી વધુ મુલાકાતીઓ આવશે : મોરબીના અનેક સિરામિક ઉદ્યોગો પણ લેશે ભાગ
ત્રી-દિવસીય એક્ઝિબિશનમાં સિરામિક્સ મશીનરી અને બ્રિક રો-...
સીદસર ઉમિયાધામ પરિસરના નિર્માણ કાર્યમાં રૂ. 25 લાખનું અનુદાન જાહેર કરતા મોરબીના ઉદ્યોગપતિ
મુખ્યમંત્રી દ્વારા દાતા ગોવિંદભાઈ વરમોરાનું સન્માન
મોરબી : સિદસર ખાતે આવેલ ઉમિયા માતાજી મંદિરનો રજત જયંતિ મહોત્સવ દરમિયાન મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મંદિરના નવા કેમ્પસના નિર્માણમાં આર્થિક...
વિહિપ દ્વારા શોભાયાત્રાના આયોજન અંતર્ગત કાલે મંગળવારે હિન્દુ સંગઠનોની બેઠક
મોરબી: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. જે આયોજનના ભાગરૂપે આવતીકાલ તારીખ 5/4/2022ને મંગળવારના રોજ રાત્રે...
મોરબીમાં 14મીએ તોરણીયાનું રામામંડળ રમાશે
મોરબી : શહેરની ઉમા રેસીડેન્સી સોસાયટી ખાતે આગામી 14મી એપ્રિલે તોરણીયાનુ રામામંડળ ભજવાશે.
ઉમા રેસીડેન્સી સોસાયટીના પ્રમુખ કાવર ખોડીદાસ ત્રિકમજીભાઈ તથા ઉપપ્રમુખ સતિષભાઈ છગનભાઇ માકાસણાની...
ગ્લોબલ કચ્છની ટીમ ચાચાપર ગામની મુલાકાતે, જળ સંચય પર જયસુખભાઇનું માર્ગદર્શન પણ મેળવ્યું
કચ્છમાં પાણીના પ્રશ્નને ભૂતકાળ બનાવવા રણ સરોવર માટે જયસુખભાઇ દ્વારા કરાતી અથાગ મહેનતની ટીમે કરી સરાહના
મોરબી : વુમન એમ્પાવરમેન્ટની મિશાલ, જળ પ્રેમી અને પાટીદાર...
વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા સંપન્ન : લોકોને 90 જેટલી ઔષધિય વનસ્પતિ અંગે માહિતી અપાઈ
ભારત વિકાસ પરિષદ તથા પરિશ્રમ ઔષધિ વનનું સફળ આયોજન
મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી તથા પરિશ્રમ ઔષધિ વન મોરબી દ્વારા વૃક્ષદેવ પરિચય કાર્યશાળાનું આયોજન...
સ્વચ્છતા પખવાડિયુ અંતર્ગત જિલ્લામાં હેન્ડ વોસીંગ ડે ઉજવાયો
મોરબી : સ્વચ્છતા પખવાડિયું -2022 અંર્તગત વિવિધ કાર્યક્રમો કરી દિવસની ઉજવણી કરવામાં આવી છે.જે હેઠળ આજરોજ ખરેડ પીએચસી સહિત તમામ આરોગ્ય કેન્દ્રોમાં હેન્ડ વોસિંગ...
બગથળા ગામે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો
કેમ્પનો 250 દર્દીઓએ લાભ લીધો
બગથળા : કર્મયોગી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્પિટલ રાજકોટ અને નકલંક મંદિર બગથળાના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન સારવાર...
મોરબીના જલારામ મંદિરમાં વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાયો
કેમ્પમાં લાભ લીધેલ 300 દર્દીઓ પૈકી 110 દર્દીઓના નિઃશુલ્ક નેત્રમણી ઓપરેશન કરાશે
મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમા 300 દર્દીઓએ લાભ...