મોરબીના માધાપરમાં પતંગને બદલે પાના ચગાવતા ત્રણ ઝડપાયા

પોલીસે જુગારના પટ્ટમાંથી રૂપિયા 5000 કબ્જે કર્યા મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે ઉત્તરાયણના દિવસે માધાપર શેરી નંબર-15માં જાહેરમાં તિનપત્તિની બાજી ચગાવનાર ચાર...

મિતાણા ઓવરબ્રિઝ સર્વિસ રોડનો પ્રશ્ન ઉકેલવા માર્ગ અને મકાન વિભાગના પ્રયાસો

ચાર ખેડૂત ખાતેદારો જમીન સંપાદન પ્રશ્ને મચક ન આપતા હાઇવે ચાલુ થવા છતાં સર્વિસ રોડ અધૂરો : સમજાવટના પ્રયાસો અર્થહીન મોરબી : રાજકોટ - મોરબી...

મોરબીમાં પાણી પ્રશ્ને બે સોસાયટી વચ્ચે બબાલ, મહિલાઓનો પાલિકામાં મોરચો

મુનનગર પાસેની ઋષભ પાર્ક સોસાયટીની મહિલાઓનો બાજુની સોસાયટીના લોકોએ પાણી આપવામાં અવરોધ કર્યાનો આરોપ, સામેની સોસાયટીના લોકોએ પાણીનો વાલ્વ રીપેર ન કરવા દઈને હાથાપાઇ...

મોરબી એસઓજીના પીઆઇએ માનવતા મહેકાવી : દિવ્યાંગ બાળકને કાનનું મશીન લઈ આપ્યું

  પોતાના જ વિભાગમાં કામ કરતા જરૂરિયાતમંદ જીઆરડી જવાનના દિવ્યાંગ બાળકની મદદ કરીને પોલીસ અધિકારીએ ખરા અર્થમા લોકસેવાને ચરિતાર્થ કરી મોરબી : મોરબી એસઓજીના પીઆઇ જે.એમ....

મોરબીના સો ઓરડી વિસ્તારમાં ખાડા-ખબડાવાળા રસ્તાના લીધે સ્થાનિકો પરેશાન

મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં ખાડા-ખબડાવાળા રસ્તાના લીધે સ્થાનિકો પરેશાન છે. હાલમાં ભારે વરસાદને કારણે કીચડ પણ થઈ જવાના લીધે પરેશાની વધી છે. મોરબી...

વરસાદ અપડેટ : મોરબી જિલ્લામાં બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબી : મોરબી જિલ્લામાં ગઇકાલે મંગળવારથી આજે સવારે 6 વાગ્યા સુધી સરકારી ચોપેડે નોંધાયેલ વરસાદની વિગત જોઈએ તો... મોરબી : 14 મીમી વાંકાનેર : 06 મીમી હળવદ...

આજે રાત્રે શક્ત શનાળા ખાતે રા માંડલિક નાટક ભજવાશે

મોરબીઃ આજ રોજ તારીખ 6 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 કલાકે શક્ત શનાળાના આંગણે ઉમિયા નાટક મંડળ (મેડી) દ્વારા રા માંડલિક નામનું ભવ્ય નાટક ભજવાશે. આજ...

21મીએ મોરબીના ખેવાળીયા ગામે ખેડૂત શિબિર યોજાશે

મોરબી : મોરબી તાલુકાના ખેવાળીયા ગામે આગામી તારીખ 21 ઓગસ્ટના રોજ રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો.ઓપ.બેંક લી. રાજકોટ, ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંક લી.- અમદાવાદ, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર...

મોરબીના ઉમા વિદ્યા સંકુલમાં ફાયર સેફટી સેમિનાર યોજાયો

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા વિદ્યા સંકુલ ખાતે બાળકોમાં ફાયર સેફટી અંગે જનજાગૃતિ લાવવા આજરોજ ફાયર સેફટી સેમિનાર યોજી પ્રત્યક્ષ જાણકારી આપવામાં...

મોરબીનો પેપર મીલ ઉધોગ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય

મોરબી પેપર મિલ એસોસિએશન દ્વારા કોરોના સામે તકેદારીના પગલાં રૂપે નિર્ણય કર્યો મોરબી : ગુજરાતમાં કોરોનાનો ઝડપભેર ફેલાવો થઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા લોકોની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આમરણમાં 20મીએ હઝરત દાવલશાહ પીરના ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે

મોરબી : આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન...

આજે સીતા નવમી : માતા જાનકી પૃથ્વીમાંથી પ્રગટ થયા ને જનકપુરમાં દુષ્કાળ દૂર થયો

  વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ જાણો.. માતા સીતાના પ્રાગટ્ય અને પ્રભુ શ્રી રામ સાથે વિવાહની કથા મોરબી : વૈશાખ સુદ નવમી એટલે...

16 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 16 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ નોમ,...

કેરળમાં 31મેએ ચોમાસુ બેસશે : હવામાન વિભાગની આગાહી

મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...