આજે રાત્રે શક્ત શનાળા ખાતે રા માંડલિક નાટક ભજવાશે

- text


મોરબીઃ આજ રોજ તારીખ 6 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 કલાકે શક્ત શનાળાના આંગણે ઉમિયા નાટક મંડળ (મેડી) દ્વારા રા માંડલિક નામનું ભવ્ય નાટક ભજવાશે.

આજ રોજ રાંદલ માતાના લોટા ઉત્સવ નિમિત્તે મોરબી (શક્ત શનાળા)ના રાઘવ સોસાયટી, નંદિની એપાર્ટમેન્ટ ખાતે ઉમિયા નાટક મંડળ (મેડી) દ્વારા આયોજિત રા માંડલિક નામનું નાટક ભજવવામાં આવશે. મારૂતિ સાઉન્ડના સથવારે આ ભવ્ય નાટક નિહાળવા માટે દિલીપભાઈ ભવાનભાઈ ભાલોડિયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text