કોરોના અપડેટ : નવા 13 કેસ નોંધાયા, 11 દર્દી રિકવર થયા
મોરબી : મોરબી જિલ્લામાં આજે સોમવારે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 90 થયા છે
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 608...
મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોને ૬ ટ્રેકટર-ટ્રોલી તથા ૧ જેટિંગ મશીન અર્પણ કરતા મંત્રી બ્રિજેશ...
૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી અંદજીત ૪૮ લાખના ખર્ચે પંચાયતો માટે કરાઈ સાધનની ખરીદી
મોરબી : રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે મોરબી જિલ્લા પંચાયત ખાતે ૧૫માં નાણાપંચની...
મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ૨૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ
લીઓલી સિરામીક દ્વારા ૧.૫ લાખનું એક એવા ૨૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન લોક સેવામાં અર્પણ
મોરબી : રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે મોરબી જિલ્લા પંચાયત ખાતે...
મોરબીમાં લમ્પી વાયરસથી થતા ગૌવંશના મોતના આંકડા સરકાર છુપાવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
જોધપર પાસે ખુલ્લા મેદાનમાં ફેંકી દેવાય છે ગાયોના મૃતદેહો
મોરબી : મોરબી જિલ્લામાં લમ્પી વાયરસથી થતા ગૌવંશના મોતના આંકડા છુપાવવામાં આવે છે તેમજ યોગ્ય રીતે...
જિલ્લા તલાટી એસોસિયેશનના પ્રમુખ અને મહામંત્રીની બિન હરીફ નિમણુક
મોરબી : મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી એસોસિયેશનની સાધારણ સભામાં વર્તમાન પ્રમુખની તબિયત નાદુરસ્ત રહેતા રાજીનામું આપ્યું હતું.જેથી સભામાં પ્રમુખ અને મહામંત્રીની બિનહરીફ વરણી...
મોરબીના નગર દરવાજા પરથી ગમે ત્યારે પોપડા ખરતા હોવાથી લોકોના જીવ ઉપર જોખમ
તાજેતરમાં નહેરુ ગેઇટ ઉપરથી કાંગરા ખરવાની ઘટના બાદ તંત્ર તાકીદે યોગ્ય કાર્યવાહી કરે તેવી સામાજિક કાર્યકરોએ માંગ ઉઠાવી
મોરબી : મોરબીની શાન ગણાતો નહેરૂગેઇટ ટાવર...
મોરબીમાં ગઝલ સંગ્રહ “પહેલો વરસાદ”નું કરાયું વિમોચન
મોરબી : મોરબીના અધ્યાપકનું ગઝલ સંગ્રહ "પહેલો વરસાદ"નું કરાયું વિમોચન કરવામાં આવ્યું છે.આ વિમોચન કાર્યક્રમનો પ્રારંભ કોલેજની બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો.કોલેજનો સ્ટાફ,વિદ્યાર્થીઓ...
મોરબી રાજપુત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
રાજ્યના કેબિનેટ મંત્રી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
મોરબી : મોરબીના વેજીટેબલ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા...
સેન ભક્ત યુવક મિત્ર મંડળ મોરબી દ્વારા શનિવારે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે
મોરબી : આગામી તારીખ 6 ઓગસ્ટ ને શનિવારના રોજ સેન ભક્ત યુવક મિત્ર મંડળ મોરબી દ્વારા સમાજના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં...
મોરબી જિલ્લાના 225 તલાટીઓ કાલથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર
તલાટીઓએ પડતર પ્રશ્ન અંગે હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હર ઘર તિરંગાની કામગીરીમાં જોડાશે
મોરબી : મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓએ પડતર પ્રશ્ને હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ...