લોહાણાપરાની શાકમાર્કેટમાં ગટર ઉભરાતા રીતસર નદી વહે છે : સ્થાનિકો ત્રાહિમામ
મોરબી : મોરબીના લોહાણાપરા-1માં આવેલ શાક માર્કેટમાં ગટર ઉભરાતા રીતસરની નદી વહે છે. દર 4-5 મહિને આવી રીતે ગટરનું પાણી ઉભરાય છે અને ભરાય...
મોરબીમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
ધ્વજા રોહણ, મહા આરતી, મહાપ્રસાદ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા
મોરબી : મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા ધામ ધુમથી ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં...
Morbi: 21 એપ્રિલે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહેંદી સ્પર્ધા યોજાશે
આ સ્પર્ધા થકી જરૂરિયાતમંદ મહિલાઓને મહેંદી- બ્યૂટી પાર્લરના કોર્સ ફ્રીમાં શીખવવા ફંડ એકત્ર કરાશે
Morbi: મોરબીના મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આગામી તારીખ 21 એપ્રિલના રોજ...
Morbi: રવાપર રોડ પર વીજ ટ્રાન્સફોર્મર ભડ ભડ સળગી ઉઠયું
Morbi: શહેરમાં આવેલા રવાપર રોડ પર વીજ ટ્રાન્સફોર્મર ભડ ભડ સળગી ઉઠતા આસપાસથી લોકો એકઠા થઇ ગયા હતા.
ગાંધીચોકથી રવાપર રોડ પર જતા મુખ્ય માર્ગ...
મોરબી જીલ્લાના કલાકારો સોમનાથમાં ઝળક્યા, ‘પ્રભાસોત્સવ’ માં પોતાની કૃતિઓથી લોકોને કર્યા મંત્રમુગ્ધ
મોરબી: સોમનાથમાં યોજાયેલા 16 માં 'પ્રભાસોત્સવ' કાર્યક્રમમાં ગુજરાતના 20 જિલ્લાઓના 362 કલાકારો ભાગ લઈને 50 જેટલી કૃતિઓ રજુ કરી હતી. આ પ્રસંગે મોરબી જીલ્લા...
VACANCY : ગણેશ ડાય ટેકમાં 4 ઓટોકેડ ડિઝાઇનરની ભરતી
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં પેકેજીંગ ડાયનું ઉત્પાદન કરતા ગણેશ ડાય ટેકમાં 4 ઓટોકેડ ડિઝાઈનરની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં પુરુષ તથા...
મોરબીમાં સંત શિરોમણી દેશળભગતના 96મો નિર્વાણ દિન મહોત્સવ યોજાશે.
મોરબી: શહેરના સમસ્ત ખવાસ (રજપુત) સમાજ દ્વારા ચૈત્ર સુદ 13ને 21 એપ્રિલ રવિવારના રોજ સંત શિરોમણી દેશળભગતના 96 મો નિર્વાણ દિન મહોત્સવ યોજાશે. શ્રી...
Morbi: માર્કેટીંગ યાર્ડમાં વરિયાળી પુષ્કળ આવક; જણસોનાં આટલા મળ્યા ભાવ
Morbi: મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે જણસોની મબલખ આવક થઇ છે. વરિયાળીની આવકમાં વધારો થયો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, આજે ઘઉંની આવક 11900 મણ થઇ...
સમાજ રત્ન ચીનુભાઈ મંજુલા ભીગીની મિત્ર મંડળ-પાલિતાણાના બહેનો નર્મદા બાલઘરની મુલાકાતે
Morbi: સમાજ રત્ન ચીનુભાઈ મંજુલા ભીગીની મિત્ર મંડળના પ્રેસિડેન્ટ ડોલરબેન એન. કપાસી દ્વારા પાલિતાણામાં બહેનો માટે રોજગાર લક્ષી તાલીમ વર્ગો જેવા કે સીવણ, ફેશન...
Morbi: પાકિસ્તાનથી આવેલા વિસ્થાપિત હિંદુઓ માટે સહાયતા કેન્દ્રનો શુભારંભ
Morbi: સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા " માનવ સેવા એજ પ્રભુ સેવા"એ સૂત્ર ને સાકાર કરી ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત થયેલ CAA...