જયસુખ પટેલને ફરી મોરબી સિવિલમાં લવાયા
માનસિક બીમારીના તબીબ પાસે તપાસ કરાવાઈ, બીપી પણ ચેક કરાયું
મોરબી : મોરબીના ઝુલાતપુલ કેસમાં હાલ મોરબી જેલ હવાલે રહેલા ઓરવા કંપનીના એમડી જયસુખ પટેલને...
મોરબીવાસીઓ માટે સિટી લાઈટ ઇલેક્ટ્રિકલ્સ લાવ્યું છે ACની ધમાકેદાર ઓફર્સ
જુના ભાવમાં એસી ખરીદવાની ઉત્તમ તક : ફ્રી ફિટિંગ, ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ અને 0% ફાઈનાન્સ સહિતના અઢળક ફાયદાઓ
મોરબી જિલ્લાનો સૌથી વિશાળ અને વ્યાજબી ભાવ...
વાઘપરના રોકડીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાશે
મોરબી : મોરબીના વાઘપર ગામે રોકડીયા હનુમાનજી ટ્રસ્ટ તેમજ સંઘાણી પરીવાર દ્રારા હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જે નિમિત્તે તા. ૬ એપ્રિલના ગુરુવારે...
શિષ્યવૃતિ પરીક્ષામાં મોરબીની સાર્થક વિદ્યામંદિરનું શ્રેષ્ઠ પરિણામ
મોરબી: તાજેતરમાં લેવાયેલી PSE એટલે કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં મોરબીની સાર્થક વિદ્યામંદિર શાળાએ શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું છે.પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2023માં સાર્થક વિદ્યામંદિરના 45...
ઉત્તરપ્રદેશથી રોજીરોટીની તલાશમાં આવેલા યુવાનને મોરબીમાં છરી ઝીકાઈ
વસીફાટકથી રેલ્વેસ્ટેશન તરફ જતા રોડ પાસે ઇંડાની લારી નજીક બનેલી ઘટનામાં અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
મોરબી : ઉત્તરપ્રદેશથી રોજી રોટી મેળવવા મોરબી આવેલા યુવાને...
મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક રાહુલ બિયર ડબલા સાથે ઝડપાયો
મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર ચોકડીથી ધુંટુ જતા રસ્તે સી.એન.જી.પંપની સામેના ભાગેથી રૂપિયા 50 હજારની કિંમતના એવેન્જર મોટર...
એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ક્ષેત્રે કારકિર્દી ઘડવી છે ?: મોરબીમાં રવિવારથી સ્પે.ટ્રેનિંગ કોર્સ શરૂ
વર્લ્ડ ટ્રેડ એકેડમી દ્વારા 5 વિકની ખાસ બેન્ચનું આયોજન, જેમાં ઈમ્પોર્ટ- એક્સપોર્ટને લગતું એ ટું ઝેડ પ્રેક્ટિકલ નોલેજ અપાશે
ઉદ્યોગકારો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાંથી...
મોરબીના જીવાપર ગામે જુગાર રમતા છ ઝડપાયા, રૂ. ૧ લાખની રોકડ કબ્જે
મોરબી : મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ ઇસમોને મોરબી તાલુકા પોલીસે રોકડ રકમ સાથે પકડી પાડ્યા છે. આ સાથે...
રૂ. ૪૦ લાખના દારૂ ઝડપાયાના બનાવમાં ફરાર શખ્સની ધરપકડ
છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ ઝડપ્યો
મોરબી : લીલાપર ગામની સીમમાં આવેલ ગોડાઉનની ઓરડીઓમાંથી વિદેશીદારૂની બોટલો નંગ ૮૯૮૮ કિ.રૂ. ૪૦,૫૧,૮૦૦/-નો મુદામાલ પકડાયેલ હતો....
મોરબીમાં મંગળવારે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક દિવસ ઉજવાશે
મોરબી: મોરબી સમસ્ત જૈન સંઘ દ્વારા તારીખ 4 એપ્રિલ ને મંગળવારના રોજ ભગવાન મહાવીરના 2621માં જન્મ કલ્યાણક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
દીક્ષા દાનેશ્વરી ગુણરત્નસુરીજીના...