માળીયા (મી.)માં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો
માળીયા (મી.) : માળીયા (મી.)માં વર્લી ફિચરનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો છે. પોલીસ દ્વારા આ શખ્સની અટકાયત કરવામાં આવી છે.
ગઈકાલે તા. 4ના રોજ...
કોરોના વિસ્ફોટ – મજબૂત કોણ, આપણે કે કોરોના?
(હિટ વિકેટ... નિલેશ પટેલની કલમે..)
મોરબી જિલ્લા માં હવે કોરોના માજા મૂકી રહ્યો છે એક સમયે ગ્રીનઝોન માં રહેલ મોરબી માં હવે કોરોના નું સંક્રમણ...
મોરબી આવેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું
જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ અને શક્તિ કેન્દ્રોના સંયોજકો સાથેની બેઠકમાં પાટીલે પેટા ચૂંટણીની તમામ આઠે-આઠ બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
મોરબી : ગુજરાત ભાજપના પ્રદેશ...
માળીયામાં ઉભા મોલમાં ભેંસ ચરાવી વાડી માલિકને માર માર્યો : ફરિયાદ
માળીયા : માળીયા મિયાણાના ઝખરીયા વાંઢમાં વાડીમાં ભેંસ ચરાવી જુવારના પાકને નુકશાન કરવા મામલે સમજાવવા ગયેલા વાડી માલિકને માર પડતા આ મામલે પોલીસ ફરિયાદ...
ખાખરેચી ગામમાં તા. 25 સુધી સ્વૈચ્છિક લોકડાઉન, દુકાનો માત્ર બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લી...
માળીયા (મી.) : મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામમાં તા. 19 સપ્ટે.થી 25 સપ્ટે. સુધી ખાખરેચી ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ...
માળીયા : રાસંગપર ગામે મકાન પર વીજળી પડતા વીજ પુરવઠો ખોરવાયો
સદભાગ્યે જાનહાની ટળી
માળીયા : માળીયા તાલુકાના રાસંગપર ગામે આજે વરસાદ સાથે એક મકાનમાં વીજળી પડી હતી.જોકે આ ઘટનામાં સદનસીબે જાનહાની થઈ નથી પણ વીજળી...
વવાણીયા રામબાઈ મંદિરે ખાતે મેડિકલ સાધનો વિનામૂલ્યે આપવાનું શરૂ
મોરબી : માળીયાના વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈ મંદિરેથી મેડિકલ સાધનો વિનામૂલ્યે પણ ભાડેથી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી જરૂરિયાતમંદ દર્દીઓને આ મેડિકલ...
મોરબી જિલ્લામાં લોકડાઉન જાહેરનામાના ભંગ બદલ કુલ 91 લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી સીટી.એ.ડીવી.માં 1 મહિલા સહિત 32, બી.ડીવી.માં 9, મોરબી તાલુકામાં 7, વાંકાનેર સીટીમાં 5, વાંકાનેર તાલુકામાં 12, ટંકારામાં 15, હળવદમાં 7 અને માળીયા મી.માં...
ગટરમાંથી કચરો ઉપાડી લેવાનું કહી હોટલ સંચાલક ઉપર હુમલો
માળીયા જામનગર હાઇવે ઉપર જસાપર ગામની સીમમાં આવેલી હોટલ ખાતે બનેલો બનાવ
મોરબી : માળીયા જામનગર હાઇવે ઉપર જસાપર ગામની સીમમાં આવેલી હોટલ નજીક ગટરમા...
માળીયા(મી.): સુલતાનપુર શાળાના શિક્ષકનું રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે સન્માન
માળીયા(મી.) : સુલતાનપુર શાળાના શિક્ષક વનાળીયા ચેતનકુમારનું આજરોજ શિક્ષકદિન નિમિત્તે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન થયું હતું.
સુલતાનપુર શાળાના શિક્ષક વનાળીયા...