મોરબી : ગીતાબેન નરેન્દ્રભાઇ મણીયારનું નિધન

મોરબી : ગીતાબેન નરેન્દ્રભાઇ મણીયાર, તે આશિષ મણીયાર ( ગાયક કલાકાર) તથા કોમલબેનના માતુશ્રી, રુષભભાઇ મહેતા(રાજકોટ)ના સાસુનું આજરોજ (અવસાન થયેલ છે.

મોરબીના હેમકુંવરબેન મોનજીભાઈ પિલોજપરાનું અવસાન

મોરબી : મોરબીનિવાસી હેમકુંવરબેન મોનજીભાઈ પિલોજપરા, તે મોનજીભાઈ પરસોત્તમભાઈ પિલોજપરાના પત્ની, દિલીપભાઈ પિલોજપરા, વસંતભાઈ પિલોજપરા, વનીતાબેન ચંદુલાલ ભાલારા અને જ્યોતિકાબેન જયંતકુમાર તલસાણીયાના માતા, ઉન્નત,...

મોરબીના રવાપર નદી નિવાસી વિઠ્ઠલભાઈ લીંબાભાઈ હાંસલપરાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના રવાપર નદી નિવાસી વિઠ્ઠલભાઈ લીંબાભાઈ હાંસલપર (ઉ.વ.85) તે અમરશીભાઈ, મહાદેવભાઈના મોટા ભાઈ, જયંતીલાલ (9725405612), હરેશભાઈ અને (8306354924), મુકેશભાઈના (8460553363) પિતાનું...

મોરબી : વિજયાગૌરી નાથાલાલ મહેતાનું અવસાન

મોરબી : મૂળ અરણી હાલ મોરબી નિવાસી વિજયાગૌરી નાથાલાલ મહેતા તે મુકુંદભાઈ, નલિનભાઈ, રાજેશભાઇ, તુષારભાઇના માતૃશ્રી તથા મનહરલાલ વી. રાવલના બહેનનું તા. 8ના રોજ...

બગથળા નિવાસી રજનીભાઈ જેચંદભાઈ મહેતાનું અવસાન 

મોરબી : મોરબી તાલુકાના બગથળા નિવાસી રજનીભાઈ જેચંદભાઈ મહેતા (ઉ.વ.71) તે દિનેશભાઈ, મહેન્દ્રભાઈ, શૈલેષભાઈના મોટાભાઈ, અંકિતા હિમાંશુકુમાર પુનતર (જામનગર), નિકિતા નિમેશકુમાર દોશી (રાજકોટ) ના...

મોરબી : ઘનશ્યામભાઈ છગનલાલભાઈ પંડયાનું અવસાન

મોરબી : ચા.મ.મો. બ્રાહ્મણ મૂળ મોરબી હાલ રાજકોટ બી.એ.પી.એસ.ના સંનિષ્ઠ ભક્ત ઘનશ્યામભાઈ છગનલાલભાઈ પંડયા (ઉં.વ. ૭૬) (નિવૃત ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ, જીઈબી)તે સ્વ. મનહરલાલ પંડયા (મોરબી...

મોરબી નિવાસી મોહનભાઈ પનારાનું અવસાન 

મોરબી : મૂળ માળિયા હાલ મોરબી નિવાસી મોહનભાઈ ખીમજીભાઈ પનારા (ઉં.વ. 78) તે અલ્પેશભાઈ પનારા (મો.નં. 99040 70481), ભાવિનભાઈ પનારા (મો. નં. 98598 08888),...

મોરબી : ભારતીબેન મૂળજીભાઈ કાનાબારનું અવસાન

મોરબી : ભારતીબેન મૂળજીભાઈ કાનાબાર (ઉં.વ.70) તે સ્વ.મોહનલાલ હરિભાઈ કાનાબારના પુત્રવધુ તે મુળજીભાઈ મોહનભાઈ કાનાબારના ધર્મ પત્ની તેમજ મિલનભાઈ,મનીષભાઈ ,જીગ્નેશભાઈ ના માતૃશ્રી તથા સ્વ....

વાંકાનેરના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદીનું અવસાન 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદી (ઉ.વ.90) તે યાકુબભાઈ બાદી (ચક્રવાત ન્યુઝના તંત્રી, 9978762277), અસરફભાઈ બાદી ( સામાજીક તથા રાજકીય...

મોરબી : કંચનબેન જયંતીભાઈ ગોધવીયાનું અવસાન

મોરબી : મૂળ બહાદુરગઢ અને હાલ મોરબી રહેતા જયંતીભાઈ મુળજીભાઈ ગોધવીયાના ધર્મપત્ની સ્વ. કંચનબેન જયંતીભાઈ ગોધવીયાનું 17-10-2019 ગુરુવાર દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાહ રે રવાપર ગ્રામ પંચાયત ! પહેલા બહુમાળી બાંધકામોને મંજૂરી આપી, હવે ફાયર એનઓસીની...

ભૂકંપ ઝોન ચારમા આવતા રવાપરમાં આડેધડ બહુમાળી બાંધકામના ઢગલા મોરબી : ભૂકંપ ઝોન ચારમાં સમાયેલ મોરબીમાં બહુમાળી ઈમારતોને મંજૂરી મળી શકતી ન હોવા છતાં મહાનગર...

મોરબીના ચકચારી મુસ્તાક મીર હત્યા કેસમાં હિતુભા ઝાલા સહિત ચાર આરોપીનો નિર્દોષ છુટકારો

આઠ કલાક મોડી ફરિયાદ, એકથી વધુ હથિયારના ઉપયોગ સહિતની દલીલો બાદ આરોપીઓને શંકાનો લાભ આપી છુટકારો https://youtu.be/y7M5P2kwAfI?si=bRwzOB0vEU3iTQft મોરબી : મોરબીના અતિ ચકચારી મુસ્તાક મીર હત્યા કેસમાં...

Morbi : રીક્ષા ચાલકે મૂળ માલીકને પાકિટ પરત કરી ઈમાનદારી દાખવી

પાકિટમાં 6 હજાર રોકડ અને ATM CARD પણ હતું મોરબી: મોરબીમાં ગત તારીખ 5-5-2024ના રોજ નરશીભાઈ ભીખાભાઈ વરણની રીક્ષામાં સવાર મહિલાનું પાકિટ પડી ગયું હતું....

સિરામિક સીટી મોરબીના બગીચા ભંગારવાડામાં ફેરવાયા

વેકેશનમાં બાળકો જાયે તો જાયે કહા તેવી સ્થિતિ મોરબી : મોરબીમાં હાલ વેકેશનનો માહોલ છે ત્યારે પાલિકા હસ્તકના પાંચ જેટલા બગીચાઓ છે જેમાં એક પણ...