મોરબી : હેતલએ PhDની પદવી મેળવી પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું

- text


મોરબી: માળીયા મીયાણા તાલુકાના રાસંગપર ગામ હાલ મોરબી નિવાસી જયંતીભાઈ અવચરભાઈ સનાળીયાની દીકરી હેતલ સનાળીયાએ સૌરાષ્ટ્ર યુનિર્વિસટીના કોમર્સ વિષય પર ”એન અનાલીટિકલ સ્ટડી ઓન ફિનાન્સિયલ હેલ્થ ઓફ સેલેક્ટીએડ કંપનીઝ બાય યુઝિંગ સ્પ્રિંગટ મોડેલ એન્ડ શેરોડ મોડેલ” શીર્ષક પર મહાશોધ નિબંધ તૈયાર કરી PhD ની પદવી મેળવી છે.

- text

ઉપરાંત તેમને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે GSET ની પરીક્ષામાં પણ ઉત્તિર્ણ થયા છે. તેઓ એ ડોક્ટરેટ ડીગ્રી મેળવી ગામ તથા સમાજનું નામ રોશન કર્યું છે. આ ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરવા બદલ ગામ તથા પાટીદાર સમાજ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

- text