મોરબીના ઉમિયા આશ્રમે હનુમાન જયંતીએ ભંડારો યોજાશે

- text


મોરબી : મોરબીના ઉમિયા આશ્રમ સત્યનારાયણ ગૌશાળા ખાતે હનુમાન જયંતી નિમિત્તે ભંડારાનું આયોજન કરાયું છે. ઉમિયા આશ્રમ ખાતે તારીખ 23 એપ્રિલ ને મંગળવારના રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે સાંજે 7 કલાકે ભંડારો યોજાશે. આ ભંડારાનો લ્હાવો લેવા સર્વે ભક્તજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે.

- text