મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યામંદિર દ્વારા તા.15ને સોમવારના રોજ સવારે 9 થી 11 પથ દર્શક-2024 કાર્યક્રમ યોજાશે. જેમાં ધો.10ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ધો.10 પછી શું કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 4 મેના રોજ વિવિધ વિસ્તારમાં રોડ વાઈડનિંગની કામગીરીના કારણે વીજ પુરવઠો બંધ રહેશે.
આવતીકાલે તારીખ 4...
જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પડાયું
મોરબી : મોરબી જિલ્લામાં રહેણાક વિસ્તાર તથા ઔધોગિક વિસ્તારમાં સ્પા-મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન...
મોરબી કલેકટર કચેરીના પ્રાંગણમાં શિક્ષકોએ બનાવી મતદાન જાગૃતિ અંગે વિશાળ રંગોળી
Morbi: મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુને વધુ મતદાન થાય તે માટે...