ધો.10 પછી શું ? મોરબીમાં સોમવારે માર્ગદર્શન સેમિનાર

- text


 

મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યામંદિર દ્વારા તા.15ને સોમવારના રોજ સવારે 9 થી 11 પથ દર્શક-2024 કાર્યક્રમ યોજાશે. જેમાં ધો.10ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ધો.10 પછી શું કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

- text

- text