શિવનગર ( પંચાસર) નિવાસી જેઠીબેન ભૂરાભાઈ કાનાણીનું અવસાન

- text


મોરબી : શિવનગર ( પંચાસર) નિવાસી જેઠીબેન ભૂરાભાઈ કાનાણી ( ઉ.વ.97) તે મહાદેવભાઈ, અમરશીભાઈ, કુંવરજીભાઈ, ગણેશભાઈના માતૃશ્રીનું તા.11ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તા.20ને શનિવારના રોજ પટેલ સમાજવાડી, શિવનગર ખાતે રાખેલ છે.

- text

- text