તીથવા ગામની દીકરીએ જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી 

- text


મોરબી : તીથવા ગામની ધ બ્રિલિયન્ટ વિદ્યાલયની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પ્રાર્થના ગીરીશભાઈ વાઘેલાએ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા પાસ કરી છે. તેને આ સિદ્ધિ હાંસલ કરી શાળા તથા વાઘેલા પરિવારનું ગૌરવ વધારતા ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.

- text

- text