જુનું મકાન તથા કારખાનું પાડવુ છે ? તો ચિંતા ન કરો, એક ફોને કામ થઈ જશે

લીલાપર રોડ ઉપર અશોકભાઈ લાકડાવાળાનો ડેલો કાર્યરત : ઇમલાના કોન્ટ્રાન્ક્ટ ઉપરાંત જૂની બારી, દરવાજા, એંગલ તથા ગડર, પલિંગના લે-વેચના વેપારી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને જૂનું મકાન કે કારખાનું પાડવાનું છે ? તો એક જ ફોને આપનું કામ થઈ જશે. કારણકે ઇમલાના કામના સ્પેશિયાલિસ્ટ અશોકભાઈ લાકડાવાળા આપને શ્રેષ્ઠ ડીલ આપશે. તો આજે જ સંપર્ક કરો.

મોરબીના લીલાપર રોડ ઉપર જય ભારત ટાઇલ્સ સામે અશોકભાઈ લાકડાવાળાનો ડેલો કાર્યરત છે. અશોકભાઈ જુના મકાન તથા કારખાના પાડવાના એટલે કે ઇમલાના કામ રાખવાનો વર્ષોનો અનુભવ ધરાવે છે. અત્યાર સુધીમાં અસંખ્ય લોકોને તેઓને શ્રેષ્ઠ સર્વિસ આપી છે. આ ઉપરાંત તેઓ જૂની બારી, દરવાજા, એંગલ તથા ગડર, પલિંગની લે-વેચ પણ કરે છે. જો ઇમલા સંદર્ભે કોઈ કામ હોય તો અશોકભાઈ લાકડાવાળા મો.નં. 9909189749નો સંપર્ક કરો.