મોરબી પાલિકા દ્વારા 26મીએ ધ્વજવંદનનો કાર્યક્રમ

- text


મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા 26મીએ ટાઉન હોલના પટાંગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

તાજેતરમાં ઝૂલતા પુલ દુર્ઘટના સર્જાઈ હોય, જેને ધ્યાને લઈને આ કાર્યક્રમ સાદાઈથી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પધારવા પ્રમુખ કુસુમબેન પરમાર, ચીફ ઓફિસર એન.કે.મુછાર, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text