મોરબી નિવાસી માલતીબેન ગાંધીનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી માલતીબેન વિનોદરાય ગાંધી (ઉં.વ. 75)નું તારીખ 11-12-2022 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા તારીખ 15-12-2022 ને ગુરુવારના રોજ સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન દરબારગઢ, જૈન અપાસરા ખાતે રાખવામાં આવી છે. જયેશભાઈ ગાંધી (મો.નં. 97379 56116) તથા ધર્મેશભાઈ ગાંધી (મો.નં. 98986 36012)

- text

- text