અંજીયાસર ગામે યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


માળીયા : માળીયા તાલુકાના અંજીયાસર ગામે રહેતા મુસ્તાકભાઈ અબ્દુલભાઇ મોવર ઉ.25નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ ઘટના અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

 

- text