30મીએ પ્રભુકૃપા રેસિડેન્સી મોરબી ખાતે કૃષ્ણલીલાનું ભવ્ય આયોજન

- text


મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે રોયલપાર્કની સામે આવેલી પ્રભુકૃપા રેસિડેન્સી ખાતે આવતીકાલે તારીખ 30 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ રાત્રે 9-30 કલાકે કાનગોપી (કૃષ્ણલીલા)નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતની પ્રખ્યાત કોલકી ગામનું કાન ગોપી રમવા આવશે. તો ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમ નિહાળવા નવદુર્ગા યુવક મંડળ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text