- text
મોરબી : મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા રસિકભાઇ ચાવડાના ચાર વર્ષનો પુત્ર નિશિત ગત તા.6ના રોજ કોઈ કારણોસર અર્ધબેભાન થઈ ગયા બાદ પ્રથમ મોરબી આયુષ હોસ્પિટલમાં ખસેડયા બાદ વધુ સારવાર માટે રાજકોટ કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામા આવતા સારવાર દરમિયાન તા.7 ઓગસ્ટના રોજ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text