મોરબી : જગદીશભાઈ મણીલાલ પારેખનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જગદીશભાઈ મણીલાલ પારેખ (ઉ.વ. 44), તે મણીલાલ ધીરજલાલ પારેખ (પીઠડવાળા)ના પુત્ર, હાર્દિકભાઈના મોટા ભાઈ તેમજ અમદાવાદ નિવાસી રાણપરા બિપીનભાઈ લક્ષ્મીચંદના જમાઈનું તા. 27/04/2022ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 28/04/2022ને ગુરુવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી સોની જ્ઞાતિની વાડી, પારેખ શેરી, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text