હજનાળી ગામે 16મીએ હનુમાનજયંતી નિમિત્તે શોભાયાત્રા અને પ્રસાદનું આયોજન

- text


મોરબી : મોરબી જિલ્લાના હજનાળી(અંબાનગર)માં હનુમાન જયંતી નિમિતે હનુમાન જયંતી પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં શોભાયાત્રા અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાના હજનાળી(અંબાનગર)માં આગામી તા.16ને શનિવારના રોજ હનુમાન જયંતી પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સાંજે 4 કલાકે શોભાયાત્રા નીકળશે.તેમજ સાંજે 6 કલાકે પ્રસાદ રાખવામાં આવ્યો છે.સમસ્ત હજનાળી ગામે આ ઉજવણીનો લાભ લેવા લોકોને આમત્રંણ આપ્યું છે.

- text

હનુમાન જયંતિ પાટોત્સવ

- text