- text
હળવદ : રાણેકપર પ્રાથમિક શાળામા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્ધારા કરવામા આવેલ પરીક્ષા પે ચર્ચા નિહાળવાનું આયોજન કરવામા આવ્યુ હતું. શાળામા બેસાડી બેસાડી મોટી સ્ક્રિન લગાવી આખી ચર્ચા બતાવાઈ હતી. જે નિહાળ્યા બાદ વિદ્યાર્થીઓને સમજાવી પરીક્ષા સમયે ભયમુક્ત બનવા જણાવાયું હતું. આયોજનમા શાળાના આચાર્ય ડેનીભાઇ કાનાબાર, જલારામભાઇ તેમજ નવીનભાઇ જોડાયા હતા. સાથે ગામના સરપંચ મનસુખભાઇ બાબરીયા પણ હાજર રહ્યા હતા.
- text
- text