ટંકારામાં આજે આપ દ્વારા વિજય તિરંગા યાત્રા

- text


મોરબી : આમ આદમી પાર્ટી ટંકારા તાલુકામાં ૬૬ વિધાનસભાના પ્રભારી સંજય ભટાસણાની અધ્યક્ષતામાં વિજય તિરંગા યાત્રા યોજશે. આ યાત્રા આજે રવિવારે સાંજે ૪ વાગ્યે ટંકારા શહેરના લતિપર ચોકડીથી શહેરના રાજમાર્ગ દેરિનાકારોડ, મહર્ષિ દયાનંદ સરસ્વતી ચોક, મેઇનબજાર, ગાયત્રિનગર, મોમિન શેરી ત્યાથી શ્રી લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે.

- text

આ વિજય તિરંગા યાત્રામાં તાલુકાની જાહેર જનતાને પાર્ટી પ્રમુખ નરોત્તમ ગોસરા અપિલ કરી છે કાર્યક્રમને સફળ બનાવવા પક્ષના ધર્મેન્દ્ર કકકડ, પ્રકાશ દુબરીયા, ઉમેશ દુબરીયા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

- text