મોરબીના બરવાળા ગામે શરદ પૂનમે રાસ ગરબાનું આયોજન

- text


મોરબી : મોરબીના બરવાળા ગામે આગામી તા.20 ના રોજ બુધવારે રાત્રે 8-30 કલાકે શરદ પૂનમના અવસરે બરવાળીયા બાલાજી ગૌસેવા મંડળ દ્વારા નિરાધાર ગૌમાતાના લાભાર્થે ઉમિયા માતાજીના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથેસાથે યુટ્યુબ અને લાઈવમાં પેટ પકડીને હસાવતા વિજુડી તથા તેમની ટીમ.મનોરંજનનો કાર્યક્રમ રજૂ કરશે. તેથી આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા આસપાસના લોકોને બરવાળીયા બાલાજી ગૌસેવા મંડળ દ્વારા જાહેર અપીલ.કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text