મોરબી : ચાર્મીબેન રાજેશભાઇ કુંડારિયાનું અવસાન

- text


મોરબી : નીચી માંડલ નિવાસી (હાલ મોરબી) રાજેશભાઈ કલ્યાણજીભાઇ કુંડારિયાના પુત્રી ચાર્મી બેનનું તા. ૨૯/૦૮/૨૦૨૧ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું તા.૦૨/૦૯/૨૦૨૧ ને ગુરુવારના રોજ સવારે: ૯:૦૦ થી ૧૧:૦૦ કલાકે પાંચજન્ય એપાર્ટમેન્ટ, સરદારનગર-૨ કન્યા છાત્રાલય રોડ, બાયપાસ રોડની બાજુમાં મોરબી ખાતે રાખેલ છે.

રાજેશભાઈ કલ્યાણજીભાઇ કુંડારિયા ૯૮૨૫૫ ૪૮૩૦૫
માધવજીભાઈ કલ્યાણજીભાઈ કુંડારિયા ૯૯૨૫૫ ૮૧૪૩૩
ધીરજલાલ કલ્યાણજીભાઇ કુંડારિયા ૯૮૨૫૪ ૭૯૭૭૪
જયંતીલાલ કલ્યાણજીભાઇ કુંડારિયા ૯૯૭૯૪ ૪૫૦૭૮
રમેશભાઈ કલ્યાણજીભાઇ કુંડારિયા ૯૯૨૫૧ ૮૨૯૩૨
હિમાંશુ માધવજીભાઈ કુંડારિયા ૯૫૮૬૬ ૦૦૨૦૨

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text