મોરબી : ત્રિભોવનભાઈ મોહનભાઇ ફુલતરીયાનું અવસાન

- text


મોરબી : હળવદ તાલુકાનું પ્રતાપગઢ ગામ નિવાસી કેશવજીભાઈ ત્રિભોવનભાઈ, સ્વ ડાયાભાઇ ત્રિભોવનભાઈ,જગદીશભાઈ ત્રિભોવનભાઈ અને રમેશભાઈ ત્રિભોવનભાઈના પિતાશ્રી ત્રિભોવનભાઇ મોહનભાઇ ફુલતરીયા (ઉ.વ.98) તા.28/08/2021 ના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા.02/08/2021 ના રોજ ટેલિફોનિક બેસણું રાખેલ છે. (મો.નં. કેશવજીભાઈ 97261 90854, જગદીશભાઈ 99136 23476, રમેશભાઈ 99252 89415, ધર્મેન્દ્રભાઈ 99791 04560)


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text