વાંકાનેર : પ્રતાપબા વિસુભા ઝાલાનું અવસાન

- text


વાંકાનેર : મૂળ ગામ ભાયાતિ જાંબુડિયા હાલ વાંકાનેર નિવાસી પ્રતાપબા વિસુભા ઝાલાનું તારીખ 5 જૂન, 2021 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્ગતનું ટેલિફોનિક બેસણું તારીખ 7 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. સદ્ગતની ઉત્તરક્રિયા કુટુંબ પૂરતી મર્યાદિત તારીખ 11 ને શુક્રવારના રોજ રાખેલ છે. (મો.નં. ઘનુભા 99139 94070, હરદીપસિંહ 97245 88308, જયદીપસિંહ 95741 07852, ધવલરાજસિંહ 97251 34040)

- text