નવા સાદુળકા : ભરતભાઇ કાનજીભાઇ પાંચોટિયાનું અવસાન

- text


મોરબી : નવા સાદુળકા નિવાસી ભરતભાઇ કાનજીભાઇ પાંચોટિયા (ઉંમર વર્ષ 47), તે સ્વ. કાનજીભાઇના પુત્ર, પ્રભુભાઈના ભત્રીજા, ગુણવંતભાઈ, દિલીપભાઈ, અલ્પેશભાઈ અને કૌશિકભાઈના ભાઈ તેમજ અભી અભિભાઈ અને સત્યમભાઈના પિતાનું તારીખ 02/06/2021ને બુધવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું ટેલિફોનિક રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (ગુણવંતભાઈ 96015 35817, કૌશિકભાઈ 97247 01235)

- text