વાંકાનેર : મનુભાઈ જેઠીરામ કુબાવતનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર નિવાસી રામાનંદી બાવાજી મનુભાઈ જેઠીરામ કુબાવત (ઉંમર વર્ષ 60, શ્રીરામ ઘૂઘરાવાળા), તે પ્રશાંતભાઈ, હિરેનભાઈ (રઘુભાઈ), કૃપાલી બેનના પિતા તેમજ રમણીકભાઈ, કિશોરભાઈ, બચુભાઈ, કમળાબેન અને લાભુબેનના ભાઈનું તા. 01/06/2021ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 03/06/2021ને ગુરુવારે સાંજે 4થી 6 કલાકે તેમના નિવાસસ્થાન ભાટીયા સોસાયટી ખાતે રાખેલ છે.

- text