અવસાન નોંધની યાદી : 24 એપ્રિલ (02:00 PM)

- text


મોરબી : હરકાંતભાઈ મૂળશંકરભાઈ પંડ્યાનું અવસાન

મોરબી : હરકાંતભાઈ મૂળશંકરભાઈ પંડ્યા, તે સ્વ. મૂળશંકરભાઈ પંડ્યા તથા ગં. સ્વ. રૂક્ષ્મણીબેનના પુત્ર, સ્વ. ભુપેન્દ્રભાઈ તથા સ્વ. રમેશભાઈના ભાઈ, જાગૃતિબેનના પતિ, વંદનાબેનના પિતા તેમજ કેતનભાઈના સસરાનું તા. 22/04/2021ના રોજ જામનગર મુકામે અવસાન થયેલ છે. (જાગૃતિબેન પંડ્યા 94080 39597, વંદનાબેન 94282 67820, કેતનભાઈ 63514 37027)


મોરબી : વિશાલભાઈ હરેશભાઈ જૈસુરનું અવસાન

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના મોરબી નિવાસી વિશાલભાઈ હરેશભાઈ જૈસુર (ઉ. વર્ષ-૩૩) ( વી.ઓ. જૈસુર ટેઈલરવાળા), તે સ્વ. હરેશભાઈ વ્રજલાલ જૈસુરના પુત્ર, વૈભવભાઈ અને સાગરભાઈના ભાઈ તથા હસમુખભાઇ, હિતેષભાઈ, સ્વ. અનિલભાઈ, રાજેશભાઈ તેમજ સ્વ. મુકેશભાઈના ભત્રીજાનું તા. ૨૪|૪|૨૦૨૧ને શનીવારના રોજ અવસાન થયેલ છે. કોવિડ ગાઇડલાઇનને અનુલક્ષીને સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૪|૪|૨૦૨૧ને શનીવારના રોજ સાંજે ૪થી ૬ કલાકે રાખવામાં આવેલ છે. ફક્ત ટેલીફોનીક સાંત્વના જ પાઠવવા સગા-સ્નેહીજનોને નમ્ર નિવેદન છે. (વૈભવભાઈ હરેશભાઈ જૈસુર મો.નં. 98791 25615, સાગરભાઈ હરેશભાઈ જૈસુર મો.નં. 97235 12133, હસમુખભાઇ વ્રજલાલ જૈસુર મો.નં. 89809 20154, હિતેશભાઈ વ્રજલાલ જૈસુર મો.નં. 99782 78013, રશ્મિબેન મુકેશભાઈ જૈસુર મો.નં. 98259 62320, તેજસભાઈ અનિલભાઈ જૈસુર મો.નં. 99784 52580)


તરઘરી : મહાદેવભાઇ કુંવરજીભાઇ સાવરીયાનું અવસાન

માળીયા (મી.) : તરઘરી નિવાસી મહાદેવભાઇ કુંવરજીભાઈ સાવરીયાનું તારીખ 23/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (કીર્તિભાઈ 98252 22366, તરશીભાઇ 99792 85705, ગોરધનભાઈ 96870 52902, પ્રવીણભાઈ 99254 74213)

- text


રંગપર (બેલા) : રામજીભાઈ કરશનભાઈ સાગઠીયાનું અવસાન

મોરબી : રંગપર (બેલા) નિવાસી રામજીભાઈ કરશનભાઈ સાગઠીયા (ઉંમર વર્ષ 82), તે સ્વ. નાનજીભાઈ કરશનભાઈ સાગઠીયાના મોટા ભાઈ, વિનુભાઈ, જયંતીભાઈ, કાંતિલાલ, સુરેશભાઈ અને તેજલબેનના પિતાશ્રી તેમજ ધર્મેશભાઈ, કૃણાલભાઈ અને સમીરના દાદાનું તારીખ 24/04/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (વિનુભાઈ 97260 83705, સુરેશભાઈ 95580 44378, કાન્તિલાલ 99744 45009)


વાંકાનેર : ભરતભાઈ પ્રભુદાસભાઈ દક્ષિણીનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી ભરતભાઈ પ્રભુદાસભાઈ દક્ષિણી (ઉ.વ. ૬૬), તે સ્વ. પ્રભુદાસભાઇ કાનજીભાઇ દક્ષિણી, નરેન્દ્રભાઇ ખોડીદાસભાઇ, સ્વ. પ્રવિણભાઇ સોનલબેન, રૂપલબેનના મોટા ભાઇ, ઉપેન્દ્રભાઇ, વિશાખા, જલ્પા, ધારાના પિતાશ્રી તેમજ વલ્લભજી મનજી કોટેચાના જમાઇનું તા. ૨૩/૦૪/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું ટેલિફોનીક બેસણું તા. ૨૬/૦૪/૨૦૨૧ને સોમવારના રોજ ૪ થી ૬ કલાક દરમ્યાન રાખેલ છે. (ખોડિદાસભાઈ દક્ષિણી મો. ૬૩૫૧૫ ૨૧૪૫૫, ઉપેન્દ્રભાઈ દક્ષિણી મો. ૯૧૭૩૧ ૧૯૪૦૯, સાગરભાઈ દક્ષિણી મો. ૯૫૮૬૪ ૮૮૬૮૩, શશીકાન્તભાઇ વલભજીભાઇ કોટેચા (ભોલાભાઇ) મો. ૯૫૮૬૩ ૮૪પપપ)

- text